________________
૧૭૩
બાકુળ વહેય વીરજિને, તારી ચદનબાળા રે; કેવલ લહી પ્રભુ મુગતે પહત્યા, પામ્યા ભવને પાર...જિન..૩ એવા મુનિને વંદીએ જે પંચ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દેઈ દેશના રે, પ્રભુ તાયા નર ને નાર....જિન.... ૪ એવી શમા જિનેશ્વરૂ ને, મુકિત તણા દાતાર રે, કરજેડી કવિ એમ ભણે રે, પ્રભુ દુનિયા ફેરો ટાળ...જિન.પ.
(૨).
શ્રી મહાવીર મનેહરુ, પ્રણમું શિર નામી કંત જશોદા નારીને, જિન શિવગતિગામી... ૧ ભગિની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈ હરિલંછન હેજાલુએ, સહુ કોઈને સુખદાય.. ૨ સિદ્ધાર્થ ભૂપતિતણો, સુત સુંદર સોહે નંદન ત્રિશલાદેવીને, ત્રિભુવન મન હે. ૩ એ શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે પુણ્ય પાપ ફલ કેરડા, સુણે ભવિક ઉલ્લાસે. ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર સેળ પહાર દીચે દેશના, કરે ભવિ ઉપગાર... ૫ સ્વાર્થ સિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણ ગનિરોધ કરે તિહાં, શિવની નિસરણું... ૬