________________
૧૪૧ અભિધાન જે, ૧૦ ગુણને ગિરૂને લાગે પ્યારે લેકને. જે, હાંરે વળી રાજાનું છે બહુ માનજે વ૦ ૨ જગ સંહારણ દુઃખને કારણે એહવે, હારે દ્વાદશ વરશી પડયે દુકાળ; વ૦ સુઈપુરના મેવાશી ચાલ્યા માલવે જે. એ ટેક. ભુપતિ વાણીએ દે જણ પણ ચાલીયાજો હારે સુઈપુર ઉલ થયું તત્કાળજે. સુઈપુરના. ૩ અનુક્રમે. માલવ દેશે આવીયા જે, હરે ઉયણ નયરી મઝાર જે. સુઇ નિજ નિજ પુણ્ય બળે તે કાળ ગુમાવતા જે, હાંરે સુખમાં કાડ્યાં વરસ બારો. સુ૪ મેઘાશાયે નયર વસાવ્યું સાંભળી જે, હરિ તે મન માંહે ચિંતે દેય સુ. હવે નિજ નાયરે જઈયે કહે રજા સુણે જે, હર ભાઈ તે સુખશાતા હેજો. સુ. ૫ તુરંગારેહણ મહીપતિ વણિક. ઉભય જણાય જેહાંરે હવે મારગ ચાલ્યા જાય છે. સુત્ર જાતે કશ્ચીત કેળી તે સાથે થયેજે, હાંરે છે તેનું તસુ સીહ નામજા. સુ. ૬ દુલ મચ્છ તણું પરે શીહો ચિંતવેજો, હરે ગેડીશા ઉપર એમજ, સુવ વણિક કમાઈ ધન બેલું લઈ જાય છે જે હરે તે મુજ પાસે આવે કમજો. સુ. ૭ કેયકુ અવસર પામું તે હું એને જો, હાંરે કરૂં છ વિતને અપહાર સુવ હૃદયે દીઠે વદને મીઠે બોલ તેજો. હારે અનુચર પરે નિરધાર; રુ. ૮ એમ કર તાં તે પારકર મહે આવિયા, હાંરે સુઈપુર ગામતણે આરામ; સુત્ર ત્રણ જણ આવી બેઠા છે ભવિ સાંભળે; હરે હવે શું બન્યું એણે કામજો. સુ ,