________________
૧૯
શ્રીતીર્થાધિપતી ભાવનપરા, સિદ્ધાયિકા દેવતા, ચચચ્ચ ધરા સુરાસુરનતા, પાયાદસૌ સદા, અહુ સ્ટ્રીજિનચન્દ્રગી:સુમતિતા, ભવ્યાત્મનઃ પ્રાણના, ચા ચક્રવમકષ્ટહસ્તિમથને, શા લવિક્રીડિતમ્
પુણ્ય પ્રકાશનું સ્તવન.
દુહા-સકળ સિદ્ધિદાયક સદા, ચાવીસે જીનરાય,
સદ્ગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમુ. પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નંદન ગુણુ ગંભીર,
શાસન નાયક જંગ જચેા, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જીણુંને, ચરણે કરી પ્રણામ;
ભાવિક જીવના હિત ભણી, પુછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહા કણ પર અરિહંતઃ
સુધા સરસ તવ વચન રસ ભાખે શ્રી ભગવત. ૪ અતિચાર આલેાઇએ, વ્રત ધરીએ ગુરૂ શાખ;
જીવ ખમાવા સયળ જે, ચેાનિ ચારાશી લાખ. ૫ વિધિશું વળી વાસિરાવિએ, પાપસ્થાનક અઢાર;
ચાર શરણુ નિત્ય અનુસરા, નિર્દો દુરિત આચાર. ૬ શુભકરણી અનુમેદિએ, ભાવ ભલે મન આણુ;
અણુસણ અવસર આદરી, નવપદ જા સુજાણુ. ૭
॥ ૪ ॥