________________
૧૨૩
| ઢાલ આજ હજારી ઢેલે પ્રાણે એ દેશી કે હવે કિરિયાવાદી કહે મન રૂલી, ન ગણે જ્ઞાનને ગુણ સુખ દાઈ સાજન સુણહે છે વાંઝણું સુત રંક રાજવી, કસી સુપને જ્ઞાન વડાઈ સાવ છે
- નરહર ના નમવારે, સંયમ ધારીને ૧ આંકણી : જ્ઞાનથી ફલ ભેગ નવિ લહે, કિરિયા વીણ કેઈક જીવ સાવ છે રસવતી જલ ગુણ જાણતાં,
તૃપ્તી નવી હેયે અતીવ છે સત્ર નવ છે ૨ ! કીરીયા વીણ પંથ તે નવી ઘટે, વિચરે જલનીધી તરે છે સારા નટણી નિજ કીરીયા વીના,
જનરંજન કહે કામ કરે છેસા. છે ન૦ છે ૩ શત્રુંજય મહાસ્યમાં કહ્યું, મુની વેષ તે નમ ઉછાંહી છે સાવ લિંગ દેખીને ભાવે સુણીયા,
સચીવ ઉદયન ગુણગ્રાહી છે સાવ છે નઇ કે ૪ it. ભરતને કેવલ ઉપને, લિંગ વીણ નમીયા નહીં દેવ છે સાથે કહે ઉપદેશ એક સંબંધને,
અસુચ્ચા કેવલી તતખેવ છે સાવ | નવ છે ૫ છે. જ્ઞાનનું ફલ વીરતી કહ્યું, બહુવિધ શાસ્ત્રમઝાર છે સાવ છે ચારીત્ર મહારાજા તણા,
જ્ઞાન સમકિત દે પ્રતીહાર છે સારા છે નવ છે ૬. . ગતી ચારમાં સમકીત પામી, નરગતીમાંહસંયમ સીદ્ધ છે સા.