________________
|
૨
.
હાલ-૩ છે જિન રયણજી-એ દેશી છે કાર્તિક સુદીમાંજી ધર્મવાસર અડધારીયે, તિમલી ફાગુણેજી પર્વ અઠ્ઠાઈ સંભારીએ, ત્રણ અઠું ઈજી ચૌમાસી ત્રણ કારણી, ભવિ જીવનાજી પાતિક સર્વ નિવારણ
છે ૧. નિવારણ પાતિક તણુએ જાણી, અવધિ જ્ઞાને સુરવર, નિકાય ચારના ઈંદ્ર હર્ષિત, વદે નિજ નિજ અનુચરા, અઠ્ઠાઈ મહેત્સવ કરણ સમયે, શાસ્વતા એ દેખીએ, સવિ સજજ થાઓ દેવ દેવી, ઘંટ નાદ વિશેષ એ, વલી સુરપતિજી ઉદ્દઘાષણ સુરકમાં,
નીપજાવેજી પરિકર સહિત અશકમાં, દ્વિપ અઠમેજી નંદીશ્વર સવિ આવીઆ,
શાસ્વતિ પ્રતિમાજી પ્રણમી વધારે પ્રાણીઓ છે ૩ ભાવી આ પ્રણમી વધારે પ્રભુને હર્ષ બહુલે નાચતા, બત્રીશ વિધના કરીય નાટક કેડિ સુરપતિ માચતા, હાથ જોડી માન મેડિ અંગભાવ દેખાવતી, અપ્સરા રંભા અતિ અચંભા અરિહા ગુણ આલાવતી છે ૪ ત્રણ અઠ્ઠાઈમાં કલ્યાણક જિનતણું, તથા આલયજી બાવન જિનના બિંબ ઘણું, તસ સ્તવનાજી સદભૂત અર્થ વખાણતાં, કામે પહોંચેજી પછે જિનનામ સંભારતાં
|
૫ |