________________
૨૯
દીન કરૂણા આણે! જો તુમ જાણેા રાગ રે યાદવજી, દાખા એક વેશ ભવજલ કરી ત્યાગ ૨ યાદવજી. ૪ દુઃખ ટળીયા મીલીયેા આવે મુજ જગનારે યાદવજી, સમતા રસ ભરીયે। ગુણ ગણ દરીયે। શિવ સાથે રે યાદવજી; તુજ મુખડુ ઢીકે દુ:ખ નીડે સુખ હાઈ રે યાદવજી, વાચક જશ બેલે નહિ તુજ તાલે કાઈ ર યાદવજી. વૈરાગી ૨ સાલાગી રે યાદવજી. ૫ ૨ શ્રી નેમનાથ સ્વામીનું સ્તવન. (૨) પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હૈા પૂરણ જન આશ; પૂર્ણ દૃષ્ટિ નીહાળીએ;
ચિત્ત ધરીએ હૈં। અમચી અરદાસ. પરમા૦-૧ સર્વ દેશ ધાતી સહુ, અધાતી હૈ। કરી ધાતી દાળ; વાસ કીચા શિવમંદિરે,
માહે વિસરી હૈ। ભમતા જગાળ—પરમા૦ ૨ જગતારક પદવી લહી,તાર્યાં હિ હૈ। અપરાધી અપાર; તાત! કહેા મેઢે તારતાં,
કિમ ખ્રીનીàા ઈણ અવસર વાર–પરમા॰ ૩ માહ મહામદ છાકથી, હું છઠ્ઠીયા હૈ। નહુ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઇણે અવસરે,
સેવકની હા કરવી સંભાળ—પરમા ૪ માહ ગયે જો તારશે, તિણ વેલા હા કહાં તુમ