SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ પિડવિશુદ્ધિની વૃત્તિમાંરે, એમ સંબધ છે માયાપિંડ ન લીજીયેરે, ધરીયે ગુરૂનાં વખાણુ; એàારે ૩૦ ૪ જુએ ૫ અષાઢાની પરે રે, ફરી લહે વ્રત રયણુારે. ગુ॰ શ્રીપુનિમ ગચ્છ ગુણનીલેારે, પ્રધાન શાખા કહિત્રાય; શ્રુત અભ્યાસ પર પરારે, પુસ્તકના સંપ્રદાયરે. ગુરુ દ વિચક્ષણ શ્રાવક શ્રાવિકાર, સાંભળે શ્રુત નિશદિન; શ્રીમહિમાપ્રભ સરનેરે, ભાવરતન સુજગીશારે. ગુરૂ ૯૦ પ્રતિક્રમણ કરતાં પહેલાં ખેાલવાનું માંગલિક. શ્રી વીરસ્વામીજીના પટ્ટધર પાંચમા ગણધર શ્રી સુધર્માં સ્વામી શ્રી જંબુસ્વામી ચરમ કેવલી શાસન ઉપગારી છત્રીસ ગુણે બિરાજમાન, પચાસ વરસ ઘર વાસે વયા. ત્રીસ વરસ વીર સ્વામોની સેવામાં રહ્યા, બાર વરસ શ્રીગૌતમ સ્વામીની પ્રભુપના પાલી, આઠ વરસ કેવલી પર્યાય પાલી, એક સા વરસનું આયુષ્ય ભાગવી અંતે મેક્ષે સિધાવ્યા, એવા મારા સ્થાપનાજી આગળ છ આવશ્યકની ક્રિયા કરૂં છું. ૯૧ પન્નર તિથિની શોયા. પ્રતિપદા સ્તુતિ. મગલ આડે કરી જસ આગલ-એ દેશી. એક મિથ્યાત્વ અસજન અવિરતિ, દૂર કરી શીત્ર વસીયાજી, સજમ સવર વિરતિ તણા ગુણુ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુંથ્રુ જિદ્દે સત્તરમાં જિનવર, જે છઠ્ઠા નરદેવાજી;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy