________________
૮૨ તુવંતીની સજઝાય. જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી-એ રાગ. સરસવતી માતા આદે નમીને, સરસ વચન દેનારી અસજઝાયનું સ્થાનક બોલે, મહતુવંતી જે નારી, અલગી રહે જ ઠાણાગ સુત્રની વાણી. કાને સુણજે. ૧ મેટી આશાતના કુલવતીની, જિનજીએ પ્રકાશી; મલીનપણું જે મન નવી ધારે, તે મિથ્યાતિવાસી. અ૦ ૨ પહેલે દિન ચંડાલણી સરખી, બ્રહ્મઘાતીની વળી બીજે; પરશાસન કહે ઘોબણ તીજ, ચોથે યુદ્ધ વદી છે. અ. ૩ ખાંડી પીસી, રાંધી પીયુને, પરને ભેજન પીરસે; સ્વાદ ન હવે ખટ રસ પષે, ઘરની લક્ષ્મી ખીસે. અ. ૪ ચોથે દીવસે દર્શન સુજે, સાતમે પૂજા જાણ; ઋતુવંતી મુનિને વહેરાવે, સશતિ સઘળી હણ. અ. ૫ હતુવંતી પાણી ભરી લાવે, જિન મંદિર જલ આવે, બધ બીજ નવી પામે ચેતન, બહુલ સંસારી થા. અ. ૬ અસજઝાયમાં જમવા બેસે, પાંતી વિશે મન હર્ષે નાત સેવે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૭ સામાયિક પડિકમણા ધ્યાને, સૂત્ર અક્ષર નવી જોગી; કોઈ પુરૂષને નવી આભડીએ, તસ ફરશે તનુનેગી. અ૦ ૮ જિન મુખ જોતાં ભવમાં ભમશે, ચંડાલણ અવતાર પંડણ લુંણુ સાપણ હોવે, પર ભવમાં ઘણું વાર. અ. ૯