________________
૫૦૩
સુજ્ઞાની કેરો વિવાહ કરશે, વિણ જો ભરથાર વિણ જાયે વર નહિ ભલે તે,અમસું તમસું વિવાહરે. સુ૦૨
સાસુ મર ગઈ સસરો મર ગયા, પરણ્યાબી મર જાય; એક બુઢલો રહી ગયે, મને ચરખે દેવું બતાવશે. સુ૦ ૩,
ભાવ જગતકી રૂઈ મંગા, સુત પી જારણહાર, જ્ઞાન પીંજારણું પીંજણ બેઠા, સાતો રહી જણકાર છે. સુત્ર ૪
ચરખો તારો રંગ રંગીલે, પુણી એ ઘનસાર; આનંદઘન કહે વિધિશું કાતિ, જેમ ઉતર ભવપાર રે. સુત્ર ૫
પદ સંતેષની સજઝાય. ( રે જીવ માન ન કીજીએ-એ દેશી. ) સઝાય ભલીરે સંતોષની, કીજીએ ધર્મ રસાળરે; મુક્તિ મંદિરમાં પિઢીયાં, સુતાં સુખ અપારરે. સ. ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીથાં સારરે; - સમતા એ ગાલમસુરીયાં, વિઝણું વ્રત ધારરે. સં. ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢણીયું વૈરાગ રે . . ધર્મશિખરે ભલી ઓઢણી ઓઢે તે ધર્મજાણ રે. સ. ૩ એરે સનજાયે કાણપિઢશે, પઢશે શીયળવંતી નારીરે, કવિ આણામુખ એમ ઉચ્ચરે, પોઢશે વ્રતધારીરે. સ૪ ધર્મ કરો તમે પ્રાણુઆ, આતમને હિતકારી, વિનયવિજય ઉવજઝાયને, લ્યો કેવળ સુખકારી. સઈ ૫