SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ५०१ ૫૪ પજુસણની સઝાય. • આજ મારે મન વસ્યારે, ભવિજન પર્વ પજુસણ મોટા, હાળી બળેવને નેરતા, જાણે એ સર્વે છે ખોટા. આજ૦૧ ચોથ છઠ્ઠ અઠ્ઠમ અઠાઈ, માસક્ષમણ પણ કરીએ કેવ ગુરૂ આણા મન ધરીએ, તો ભવ સાયર તરીએ. આ૦ ૨ અઠાઇધરને પિસે લીજે, ગુરૂ વાણી રસ પીજે કલ્પ ઘરે પધરા ભગત, ભાવે મન ઉલસી, આજ૦ ૩ કુંવર ગયવર બંધ ચડાવો, ઢેલ નિશાન વજડા, ક૯પસૂત્ર ગુરૂ પાસે રાખી, પૂજા ભાવના ભાવો. આજ ૪ તેલાધર દિન રૂડો જાણી, કાઠીયા તેરને વારો સંવત્સરી દીન બારસે સુણીને, ક્રોધ કષાયને મારો. આ૦ ૫ - મન વચન કાયાએ જે કીધા, પાપકર્મ જે ફૂડ મિચ્છામિ દુક્કડં દઈ કરીને, પડિકમણું કરો રૂડાં. આ૦૬ સરલ ચિત્ત આણું મન વાળી, જે નરનારી ભણશે; કહે લધુ બાળક નીતિવિજય, અવિચલ લીલા વરશે આ૦૭ પપ ચરખાની સક્ઝાય. * સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું, જલ જાઈ થલ ઉ૫નીજી, ઉપની આપોઆ૫; એક અચંભે એસ કીનો, બેટી જાય બાપ રે સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy