________________
૧૦
૪t એણી પરે દેષ સેવે છાંડતાં જ, પામીયે આહાર જે શુદ્ધ તે લહિયે દેહ ધારણ ભાણું , અણલહે. તો તપવૃદ્ધિ, સુટ
વયણ લજ્જા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહી પડિકમી છનિમંત્રી સાધુને નિત્ય સુ. ૧૧
શુદ્ધ એકાંત ઠામે જઈ છે, પડિકમી ઇરિયાવહી સાર; ભાયણ દોષ સવિ છાંડીને છ સ્થિર થઈ કરવો આહાર,સુ. ૧૨
દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર, તે ગુરૂ લાભાવિજય સેવતાં , વૃદ્ધિવિજય જયકાર. સુ૦ ૧૩
૪૪ ષટાધ્યયનની સઝાય, (૬)
મ મ કરો માયા કાયા કારમી-એ દેશ. ગણધર સુધર્મ એમ ઉપદિશે, સાંભલે મુનિવર વૃંદ સ્થાનક અઢાર એ એલખો, જેહ છે પાપના કંદ છે. ગ૧
પ્રથમ હિંસા તિહાં છાંડિયે, જૂઠ નવિ ભાંખિયે વયણરે તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહુણ સયણ રે. ગ ૨
પરિગ્રહ મૂચ્છ પરિહરો, નહિ કરો ભાયણ રાતિ રે, છડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગ૦ ૩ - અકલ્પ આહાર નવિ લી, ઉપજે દેશ જે માંહિ રે, ધાતુનાં પાન મત વાવ, ગૃહીતણાં મુનિવર પ્રાણી રે ગ ૪
ગાદીયે માંચીયે ન બેસીયે, વારિયે શય્યા પલંગ છે, રાત રહિ નવિ તે લે, જિહાં હૈ નારી પ્રસંગ છે. ગ૦ ૫