SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તૃતીયાધ્યયનની સજાય (૨) પંચ મહાવ્રત પાલીયે–એ દેશી. આધાકમી આહાર ન લીજિયે, નિશિમેજને વુિં કરી, રાજપિંડ ને સઝાંતરનો, પિંડ વલી પરહરિયે , મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ 'નિધિ તરીકે મુનિએ ૧ સાહામે આ આહાર ન લીજે, નિત્યપિંડ નવિ આદરી, શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે, મુ કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત વ તિમ વલી નવિ રાખી જે તે સનિધિ નિમિત્ત કે, મુ. 3 - વિટણ પીઠી પરિહરીયે, સ્નાન કદી નવિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ધરીકે, મુ. ૪ ગૃહસ્થનું ભોજન નવિ વાવરીયે, પરહરીયે વલી આભરણુ છાયા કારણ છત્ર ન ધરિશે, પર ન ઉપાનહ ચરણ કે. મુ. દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂ૫, તેલ ન પડીયે ને કાંસી ન કીજે, દરજે ન વસ્ત્ર ધૂપ કે. મુ૬ માંથી પલંગ નવિ બેસી, કિજે ન વિંજાણે વાય, ગૃહ ગેહ નવિ બેસી, વિણુ કારણ સમુદાયક. સ. ૭ વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy