SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ આજકુમતિ મિથ્યાત્વી રેજિમ તિમ બોલશે રે, કેળુ રાખશે મારી લાજ. આ વળી સુરપાણીરે અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેરે દુઃખ કરૂણા આણુંરે તેના ઉપરરે, આપ્યું બહેતું રે સુખ, આ૦ ૫ જે અયમ તિરે બાલક આવી રે, રમત જલશુંરે તે; કેવલ આપીરે આપ સમકિયેરે,એવડા સે તસ સ્નેહ, આ૦૬ જે તુજ ચરણે આવી ડંસીયેરે, કીધો તુજને ઉપસર્ગ; સમતા લાવી તે ચંડકોસીયેરે,પામ્યો આઠમોરે સ્વર્ગ.આ૦૭ ચંદનબાલારે અડદના બાકલારે, પડિલાવ્યા તમે સ્વામ; તેહને કીધીરે સાલુણીમાં વડીરે, પોંચાડી શિવધામ, આ૦૮ દિન વ્યાસીના માતપિતા હુલો રે બ્રાહ્મણ બ્રાહ્મણી હેય, શિવપુર સંગીરે તેહને તેં કર્યા રે,મિથ્યા મલ તાસ ધેય. આ૦૯ અજુનમાલી જે મહાપાતકી મનુજને કરતો સંહાર તે પાપીને પ્રભુ તમે ઉધરે, કરી તેહ સુપસાય. આ૦૧૦ જે જવચારી હુંતો દેડકરે, તે તુમ ધ્યાન સુહાયક સાહમવાસીરે તે સુરવરકિયારે,સમકિત કરે સુપસાય. ૧૧ અધમ ઉદ્ધરે એહવા તેં ઘણા, કહું તસતારે નામ, માહર તારા નામને આશરોરે, તે મુજ ફળશે કામ.આ૦૧૨ હવે મેં જાણ્યું પદ વીતરાગનું રે, જો ન ઘરે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટયા સવેર તે તુજ વાણી મહાભાગ.આ ૧૩ . સવેગ રંગીર સપક શ્રેણે ચડયો કરતા ગુણનો જમાવ;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy