SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ રાદિકપણે લે છે. એ જે છ દિશીનો આહાર લે છે તે સકલ ગોળા કહેવાય છે અને લેકના અંત પ્રદેશે જે નિગોદિયા ગોળા રહ્યા છે તે ત્રણ દિશીને આહાર ફસાએ લે છે, તેથી વિકલ ગોળા કહેવાય છે. એ સૂક્ષ્મનિગોદમાં પાંચ થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લેકમાં કાજળની કંપલીની પેરે ભય થકા વ્યાપી રહ્યા છે, અને એક સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ જીવે છે અને પૃથિવ્યાદિક ચાર સુમ જીવે છે, તે લોક વ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસ્પતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર સ્થાવરમાં નથી. એ સૂક્ષ્મ નિગોદમાં અસંતુ દુઃખ છે. તે દષ્ટાંત કરી દેખાડે છે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આઉખું તેત્રીસ સાગરેપમનું છે. તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નરકના થાય તે અસંખ્યાતા ભવમાં સાતમી નરકને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ દુઃખ એકઠું કરીયે, તેથી પણ અનંતગણું દુઃખ નિગોદિયા જીવ એક સમયમાં ભગવે છે. વળી બીજું દટાંત કહે છે – મનુષ્યની સાડાત્રણ દોડ રોમરાજી છે. તેને કોઇ દેવતા સાડાત્રણ દોડ લોખંડની સુઈ (સેય) અગ્નિમાં તપાવીને સમકાલે રામે રામે ચાપિ તે વારે તે જીવને જ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy