________________
૪૦૦ વધુ નારી નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ.
૭૬ યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનેરથ પુરા એ કરશે.
૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તો શિવવધૂ નિશ્ચય વરશેસંવત ઓગણીસ શ્રાવણ માસ, વેદની પાંચમના દિવસ ખાસ.
૭૮ વાર શુક્રને ચોઘડીઉં સારૂં, પ્રસન્ન થયું મનડું મારું; ગામ ગામડાના રાજા રામસિંઘ, કીધો શલેકે મનને ઉછરંગ.૭૯
મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે માટે જશ લીધે; દેશ ગુજરાત રહેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે.
પ્રભુની કૃપાથી નવનીધિ થાય, બેઉ કર જોડી સુરશશી ગાય નામે દેવચંદ પણ સુરશથી કહીયે, બેઉનો અર્થ એકજ લઈએ.
દેવ સુરજ ને ચંદ્ર જ છે શશી, વિશેષ વાણી હૃદયામાં વસી ખાસી કડીથી પૂરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધે.
શ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ