________________
૩૫૩, - ર૭ પાર્શ્વ સ્તુતિ. ગયા ગંગાતીરે, અવધિ બલથી નાગ જલતો; દીઠે દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતે નિયાણું બાંધીને મરી કમઠ થઈ કષ્ટ કરતા; કરૂણા વારિધે ! પ્રભુ ! નમું નમું વાર શત.
૨૮ રૂખ્યાત્મની સ્તુતિ, સેવન વાડી ફૂલડે છાઈ, છાબ ભરી હું લાવું છે ફૂલજ લાવું ને હાર ગુંથાવું, પ્રભુજીને કઠે સેહાવું છું; ઉપવાસ કરું તો ભૂખ લાગે, ઉનું પાણી નવી ભાજી; આંબીલ કરું તે લખું ન ભાવે, નીવીએ ડુમા આવેછ.૧
એકાસણું કરું તો ભૂખે રહી ન શકે, સુખે ખાઉં ત્રણ ટંકછ સામાયિક કરૂં તે બેસી ન શકું, નિંદા કરૂં સારી રાજી; દેરે જાઉં તો બેટીજ થાઉં, ઘરને ધંધો ચૂકજી; દાન દઉં તે હાથજ ધ્રુજે, હૈયે કં૫ વછુટે છ.૨
જીવને જમ નું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલે છે; રહો રહે જમડાજી આજનો દહાડે, શેત્રને જઈને આવું છે; શેત્રને જઈને દ્રવ્ય જ ખરું, મોક્ષ માર્ગ હું માગુંજી; ઘેલા જીવડા ઘેલું શું બોલે, એટલા દિવસ શું કીધું. ૩
જાતે જે જીવે પાછળ ભાતું, શું શું સાથે આવે છે; કાચી કુલેર ખોખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણે પેરે ભાંખે, ધ્યા અધ્યાત્મ ધ્યાન, ભાવ ભક્તિશું જિનજીને પૂજે, સમકિતને અજવાળા. ૪
૨
૩