SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩, - ર૭ પાર્શ્વ સ્તુતિ. ગયા ગંગાતીરે, અવધિ બલથી નાગ જલતો; દીઠે દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતે નિયાણું બાંધીને મરી કમઠ થઈ કષ્ટ કરતા; કરૂણા વારિધે ! પ્રભુ ! નમું નમું વાર શત. ૨૮ રૂખ્યાત્મની સ્તુતિ, સેવન વાડી ફૂલડે છાઈ, છાબ ભરી હું લાવું છે ફૂલજ લાવું ને હાર ગુંથાવું, પ્રભુજીને કઠે સેહાવું છું; ઉપવાસ કરું તો ભૂખ લાગે, ઉનું પાણી નવી ભાજી; આંબીલ કરું તે લખું ન ભાવે, નીવીએ ડુમા આવેછ.૧ એકાસણું કરું તો ભૂખે રહી ન શકે, સુખે ખાઉં ત્રણ ટંકછ સામાયિક કરૂં તે બેસી ન શકું, નિંદા કરૂં સારી રાજી; દેરે જાઉં તો બેટીજ થાઉં, ઘરને ધંધો ચૂકજી; દાન દઉં તે હાથજ ધ્રુજે, હૈયે કં૫ વછુટે છ.૨ જીવને જમ નું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલે છે; રહો રહે જમડાજી આજનો દહાડે, શેત્રને જઈને આવું છે; શેત્રને જઈને દ્રવ્ય જ ખરું, મોક્ષ માર્ગ હું માગુંજી; ઘેલા જીવડા ઘેલું શું બોલે, એટલા દિવસ શું કીધું. ૩ જાતે જે જીવે પાછળ ભાતું, શું શું સાથે આવે છે; કાચી કુલેર ખોખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણે પેરે ભાંખે, ધ્યા અધ્યાત્મ ધ્યાન, ભાવ ભક્તિશું જિનજીને પૂજે, સમકિતને અજવાળા. ૪ ૨ ૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy