________________
૩૫૦
૨૪ દશત્રિક વિગેરેની સ્તુતિ. ત્રણ નિરિસહી ત્રણ પ્રદિક્ષણા, ત્રણ પ્રણામ કરી છે; “ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવીજે; ત્રણ દિશી વઈ જિન જુઓ, ભૂમિકા ત્રણ પુજે છે. આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, ચૈત્યવંદન ત્રણ કીજે. ૧. પહેલે ભાવજિન દ્રવ્યજિન બીજ, ત્રીજ એક ચૈત્ય ધોરાજી ચેાથે નામજિન પાંચમે સર્વ લેક ચિત્ય જુહારે; વિહરમાન છઠે જિન વંદો, સાતમે નાણ નિહાળોજી; સિદ્ધ મહાવીર જિન ઉજિજત અષ્ટાપદ, શાસન સુર
સંભાળજી. ૨ શકતવમાં દેય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજી
વિસત્થામાં દેય પ્રકાર, શ્રુતસ્તવ દોય લીજજી; સિદ્ધ સ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકારે; નિયુક્તિએ ક્રિયા જાણે, ભાષ્ય માંહિ વિસ્તારો. ૩ તબેલ પાન ભજન વાહન, મેહુણ એકચિત્ત ધારો, થુંક સળેખમ વડી લધુ નીતિ, જુગટે રમવું વારો છે, એ દશે આશાતના મોટી, વજ જિનવર દ્વારે, ક્ષમા વિજય જિન એણી પરે જપે, શાસન સુર સંભાળ. ૪
૨૫ શ્રી સમવસરણ ભાવ ગર્ભિત થાય.
ટૂંકિ ધપમપ ઘુમિ ધંધે સકિ ધર ધપ ધરવમ, દેદાંકિ દોદ દાડિદિ દાગ્વિદિકિ દ્રમકિ દ્રણ રણ ટ્રેણમાં