________________
૩૧ર
પામે વિહાર ઉનતુંગ વિરાજ, રંગ મંડપ દિસી ચાર રે; શેઠ સવા સમજીએ કરાવ્યો, ખરચી વિત ઉદાર. એ. ૩
અનંત ચતુષ્ટય ગુણ નીપજયાથી, સરખા ચારે રૂપરે; પરમેશ્વર શુભ સમે થાપ્યા, ચાર દિશાએ અનૂપ. એ૪
તે મૂળનાયક ષભ જિનેશ્વર, બીજા જિન ત્રેતાળ રે, શુદ્ધ નિમિત્ત કારણ લહીએ એવા, હું પ્રણમું ત્રણ કાળ. અ૫
ઉપર ચૌમુખ છવીસ જિનશું, દેખી દુરિત નિકંદુ રે; વસવા એક મળીને, ચોપન પ્રતિમા વંદુ છે. એ. ૬
સાહમાં પુંડરિક સ્વામી બેઠા, પુંડરિકવણુ રાજ રે એ તસ પર વંદી બહાર દેહરી, તેમાં રૂભવિરાજે છે. એવું છે
ષભ પ્રભુને પુત્રનવાણું, આઠ ભરતસુત સંગેરે એક આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તસ પદ રંગે. એ. ૮ | ફરતી મમતીમાંહી પ્રતિમા એકસો છે છત્રીસ રે; તેમાં ચોવીસટ્ટા સાથે એક સાઠ જમીસ;
એ૮ પિળ બાહિર મરૂદેવી ટુંકે, ચૌમુખ એક પ્રસિદ્ધો રે, ધનેલ બાઈએ નિજ ધન ખરચી, નરભવ સફળો કીધે. એ ૧૦
પશ્ચિમને મુખ સામ સોહે, દેવળમાં મહારી રે; ગજવર બંધે બેઠા આઇ, તીરથનાં અધિકારી. એ. ૧૧
સંપ્રતિરાએ ભુવન કરાવ્યું, ઉત્તર સન્મુખ સોહે રે; તેહમાં અચિરાનંદનનિરખી, કહે અમત મન મોહે એહસે રે. ૧૨