________________
૧૯ નેમજીનું સ્તવન.
- ઢાળ પહેલી. ગુરૂ મહારા શહેરમાં પધારીયા-એ રાગસરસતી ચરણ નમી કરી, શ્રી શંખેસર રાયારે વાલો મારેનેજિકુંદને ગાઈશું,અરિહંત ગુણસંભારતા, ભવોભવ પાતિક જાય, વાલો એ તે બાવીસમો જિનરાય રે,
વાલો૦ ૧ મિત્ર વચને પ્રભુ આવીયારે, આયુધ શાલા માંહરે, વાલા લીલાએ શંખ વજાડીયેરે, નેમિસર ઉછાહરે, વાલો૦ ૨ શંખ શબ્દને સાંભળીરે, ચિતે દામોદર ધીર, વાલ કુણ મુજ વયરી ઉપરે, થો હરિ દિલગીરરે. વાલા. ૩ આયુધ શાલાએ આવીયારે, દીઠે નેમિકમાર વાલે બળની પરીક્ષા તેણે કરીરે, હરિદુઃખભરી અપારરે. વાલ૦૪ અંબરે સુર બેલ્યા હરિરે, ન કરે ફિકર લગાર; વાલે અણુપરણ્યા નેમિ થશેરે, શિવ સુંદરી ભરતારરે. વાલ૦ ૫ એમ સરવાણી સાંભળીરે, હરખે મોરારી ત્યારે વાલે તે પણ સંશય ટાળવારે, આવે અંતે ઉરમાંહે રે. વાલ૦ ૬ વિવાહ મને તેમને રે, કહે ગોપીને શ્યામ; વાલે રૂષભવિજય કહે આગેલેરે, રચના રસ અભિરામરે. વાલો૦ ૭.
ઢાળ બીછે.
રાયણને સહકાર વાલાએ રાગ, સેલે શણગાર સજીરે સાહેલી, ગોપી બત્રીસ હજાર વાલા; નેમી જિનેસર સાથે લેઈ, આ સરોવર તીર વાલા. સેલે ૧