________________
૨૧૧ જીહો અરિહંત સિદ્ધ આચારજા, લાવિષ્ણાય સાધુ એ પંચ, છહો દંસણ નાણું ચારિત્ર તે, લા. એ ચક ગુણને પ્રપંચ. ભ૦
છહો એ નવપદ આરાધતાં, લા. ચંપાપતિ વિખ્યાત જહોનૃપ શ્રીપાલસુખી થયેલા. તે સુણો અવદાત. ભ૦૫
ઢાળ બીજી. કેઈ લે પર્વત ધંધલે રે લે-એ દેશી. માલવ ધુર ઉજેણીયે રે લો, રાજ્યકરે પ્રજાપાલરે સુગુણ નર, સુરસુંદરી મયણાસુંદરી રે લો, બે પુત્રી તસ બાલ રે. સુત્ર શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લો, જેમ હેય સુખની માલ રે, સુત્ર શ્રી –એ આંકણી. પહેલી મિથ્યા કૃત ભણું રે લે, બીજી જિન સિદ્ધાંત રે; સુe બુદ્ધિ પરીક્ષા અવસરે રેલ, પૂછી સમસ્યા તુરંતરે. સુશ્રી. ૨ તુઠો નૃપ વર આપવા રે લો, પહેલી કરે તે પ્રમાણ રે; સુત્ર બીજી કમ પ્રમાણથી રે લોકો તે તવ નૃપ ભાણ રે.સુ.શ્રી. ૩ કુછી વર પરણાવિયો રે લ, મયણા વરે ધરી નેહ રે; સુત્ર રામા હજીયવિચારીયે રે લો, સુંદરી વિણસે તુજ દેહરે. સુશ્રી ૪ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે લે, નીરોગી થયે જેહ રે; સુત્ર પુણ્ય પસાથે કમલા લહી લો, વા ઘણે સસનેહરે.સુ.શ્રી૫ માઉલે વાત તે જવ લહી રે લો, વંદવા આવ્યો ગુરૂ પાસરે સુનિજ ઘર તેડી આવિયો રે લો, આપે નિજ આવાસ રે. સુ. શ્રી. ૬