________________
૨૦૮
ઘણુ વાટે વટેમાર્ગુ નાવે, નાવે કાસી કાઈ રે; કાગળ કુણ સાથે પહેાંચાડુ, હું મુન્ત્યા તુમ મેહેર. સી૦ ૨ ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતા ઈંદ્રિય રસેરે; મદ કહો પણ કયારે વાપે, મન નાવે મુજ વૈશરે. સી૦ ૩ તૃષ્ણાનું દુઃખ હેાત નહી મુજને, હોત સતાષના ધ્યાનરે; હું ધ્યાન ધરત પ્રભુ તારે, સ્થિર કરી રાખત મન્તરે. સી૦ ૪ નિબિડ પરિણામે ગેાઠડી બાંધી, તે છૂટુ ક્રિમ સ્વામીરે; તે હુંનર તુજમાં છે પ્રભુજી, આવે! અમારી કનેરે. સી॰ પ્ ઢાળ છઠ્ઠી.
સીમંધર જીન એમ કહે, પૂછે તિહાંના લેાકરે; ભરત ક્ષેત્રની વારતા, સાંભળે સુર નર ચાકરે, ત્રીજો આરો બેઠા પછી, જાશે કેટલા કાલરે; પદ્મનાભ જિન હૈાશે રે, જ્ઞાની ઝાકઝમાલરે. છદ્રે આરે જે ઢાશે, તે પ્રાણીનાં બહુ પાપરે; ચાતા નહિરે એક ધડી, રિવને ઝાઝેરો તાપરે. એછું આપ્યું માણસ તણું, મેાટા દેવના આયરે; સુખ ભાગવતાં સ્વર્ગનાં, સાગર પહ્યાપમ જાયરે. સરાગીને એમ કહે, તુમે તારા ભગવતરે; આપથી આપે તરે, ઇમ સુણો સહુ સતરે.
૩
ઢાળ સાતમી.
એહ સૂત્રમાં જીવ તે વાતા સાંભળીરે, મકર હવે જીવ