________________
- ૧૯૫
મહરાય મહમૂળથુંરે, તન મનસુખનો હેય નાશ. તન મન૦૮ તુમ સુખ એક પ્રદેશનું, નવિ આવે લોકાકાશ; તો અમને સુખીયાકરોરે, અમે ધરીએતુમારી આશરે અમે ૯ અક્ષય ખજાને નાથનો રે, મેં દીઠા ગુરૂ ઉપદેશ; , લાલચ લાગી સાહિબારે નવિ ભજીએ કુમતિને લેશે. નવિ૦૧૦ હેટાનો જે આશરોરે, તેથી પામોએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હરે, શુભવીર સદા સુખવાસ રે.શુભવીર૦૧૧
કળશ- ઓગણીશ એ કે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો મેં થો લાયક વિષ નાયક, વર્ધમાન જિનેરા સવેગ રંગ તરંગ ઝૂલે, જરા વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણ સેવ, વીર વિજયો જ્યકર. ૧
૧૩ શ્રી આંતરાનું સ્તવન. કુહા-શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રમેય; ચાવિશે જિન વણવું, અંતર યુત સંખેય. ૧ વીર પાચને આંતરું, વરસ અઢીસે હાથ; પંચ કલ્યાણક પાના, સાંભલજે સહુ કાય. ૨
તાળ પહેલી. નિરૂપમ નયરી વણારસીજી, શ્રી અશ્વસેન નરિંદ તો; વામા રાણુ ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચદ તો ભવિભાવ ધરીને પ્રણ પાસ નિણંદ તો એ આંકણું. ૧ પ્રાણત ૩૯૫ થકી ચવ્યાજી, રૌત્ર વદી ચોથને દિન તો;