________________
વળી રાજ્યાભિયેગણું સારુ છે આગાર પચ્ચખાણ તે, તવ બેબી ચિત્ત ચિંતવે, સારા દઢતા વિણ ધર્મ હાણ તા.૮ ધવું નવિ માન્યું તિણે, સા રાયે સુણી તે વાત તે; કુટુંબ સહિત નિગ્રહ કરૂં સારા કાલે જે હું નૃપ સાચ તો.૯ દૈવ ચગે તે રાતમાં, સાવ શૂલ વ્યથા નૃપ થાય તે; હાહાકાર નગર , સાઇમ દિન ત્રણ વહી જાય તો.૧૦ પડવે દિન ઈ કરી, સાર આપ્યા વસ્ત્ર તે રાય તે, નિર્વાહ સુખે થયે, સા. ધર્મતણે સુપસાય તે. ૧૧
ઢાળ ચેથી.
ભરત મૃ૫ ભાવશું-એ દેશી. નરપતિ ચૌદસને દિનેએ,ઘાણ વાહન આદેશ કરે તેવી પ્રતે એ, રજક પરે તે અશેષ, વ્રત નિયમ પાલિ એ –આંકણી. ૧ ભૂપતિ કેપે કલકલ્યો એ, ઇણ અવસર પરચક્ર આવ્યું દેશ માંજવા એ, મહાદુર્દાન્ત તે ચક્ર. વ્રત નિ૨ નૃપ પણ સન્મુખ નીકલ્યો એ, યુદ્ધ કરણને કાજ; વિકલ ચિત્તથી થયો એ, ઈમ રહી તેલીની લાજ, વ્રત. ૩ હાલીને આઠમ દિને એ, દીધું મુહૂર્ત તત્કાલ તણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ, વ્રત૪ કેપે ભરાણે ભૂપતિ એ, ઈણ અવસર તિહાં મેહ, વરસણ લાગ્યો ઘણું એ, ખેડી ન થાશે હેવ. વ્રત ૫ ગણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય અતેલથી તેહ, મરણ પામી સ્વર્ગે ગયા એ, છ દેવ કે જેહ વ્રત ૬