SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અહ, શિવ સુખ વરિયા અમર અદેહ પુરણાનંદીરે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશીરે નિજ પદ ભોગી અબાહ, નિજ ગુણ ધરતરે પર પુગલ નહિ ચાહ વીરજી ૪ તેણે પ્રગટયું પુંડરિકગિરિ નામ, સાંભળો સોહમ દેવલોક સ્વામ; એહને મહિમા અતિહિ ઉઠ્ઠમ, તેણે દિન કીજરે તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પિસહ જેહ કરે અતિ દાન, ફળ તસ પામેરે પંચ કેડી ગણું માન. વિરજી. ૫ ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સેય તેહમાં બાધક છે નહી કેય, વ્યવહાર કરીને મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ વેગેરે અંતમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધેરે નીજ આતમ અવદાત. વીરજી ૬ ચૈત્રી પુનમ મહિમા દેખ પૂજા પંચ પ્રકારી વિશેષ તેહમાં નહી ઉણમ કાંઈ રેખ, એણે પેરે ભાખરે જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝયારે કંઈક ભાવીક સુજાણ, એણે પેરે ગાયોને પદ્મવિજય સુપ્રમાણ. વીરજી ૭
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy