________________
સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું,
પાપી અભિવોનેએ ગિરિ નવી ફરસાય છે. વિમળા મૂળનાયક શ્રીઆદિ જિણંદજી ભેટીએ,
રાયણ નીચે પ્રણ પ્રભુના પાય જે, ' બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદીએ,
સમેતશિખર અષ્ટાપદ રચના આય. વિમળા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજી,
તારણ તીરથ ભવોદધિ માંહી પોત જે, સેવતાં એ ગિરિવર સદ્ધિ પામી, વરીએ શિવપદ કેવળ જતા જત જો. વિમળા૦૯
૬૧ શ્રી સિદ્ધાચલનું સ્તવન શેત્રુંજા ગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સુણી વાર્તા રે ઢીલમાં ધાર રે, પ્રભુ મેં દીઠો તુમ દેદાર,આજ મને ઉપજો હરખ અપાર,
સાહિબાની સેવાર ભવદુઃખ ભાંગશે રે,
સાહિબાની સેવારે, શિવસુખ આપશે રે. એક અરજ અમારી રે, દીલમાં ધારજો કે,
ચોરાસી લાખ ફેરા રે, દૂર નિવાર જો રે; પ્રભુ મનેદુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દરિસણ વહેલું દાખ.
સાહિબાગ ૨ દોલત સવાઈ રે, સેરઠ દેશની રે; બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે;