________________
[ ૧૫૭] કીતિ કમલાની શાલા, જીવવિજય કહે પ્રભુજીની ભકિત કરતાં મંગલ માલારે, શાંમે ૧૩
વેદની કર્મ નિવારક પૂજા
ઢાલ ૫ મી. | (ચતુર ચેતા ચિતનાવલી–એ દેશી.)
સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીયાશાતા વેદની બંધ કરીને, શ્રેણીથકી તે પડીયારે. સાંભળજો | ૧ ભાખે ભગવઈ છડું તપ બાકી, સાત લવાયુ આછેરે, સર્વારથ સિદ્ધ મુનિ પહોત્યા; પૂર્ણાયુ નહિ છે છે. સાં છે ર છે શય્યામાં પિઢયા નિત્ય રહે, શિવમારગ વિસારે, નિર્મલ અવધિજ્ઞાને જાણે, કેવલી મન પરિણામેરે. સાં કે તે શા ઉપર ચંદર, મુંબબકે છે મોતીરે, વચલું મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિરે. સાં છે જ બત્રીસ મણનાં ચ9 પાખડીયાં, લસણ અડ સુણીયારે; આઠમણ સોલસ મુક્તાફલ, તેમ બત્રીસ ચઉમણીયારે. સાંઇ છે પ છે દે મણ કેર ચોસઠ મેતી, ઈગસય અડવીસ મણીયારે; દેસય ને વલી ત્રેપન મોતી, સર્વ થઈને મલીયાંરે. સાંવ સાં૦ દ છે એ સઘલાં વિચલા મેતી, આફડે વાયુ
ગેરે, રાગ રાગિણી નાટક પ્રગટે, લવ સત્તમસુર ભોગેરે. સાંવ છ મા ભુખ તરસ છીપે રસ લીના, સુરસાગર તેત્રીસરે; સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીરવિજય જગદીશરે. સાં.૮
|| ઇતિ શ્રી સ્તવન સંપૂર્ણ. |