________________
कासः श्वासो ज्वरो दाहः, कुक्षिशूलं भगन्दरम् । अर्शोऽजीर्ण-दृष्टिशूलं, मूर्धशूलमरोचकः ॥५॥ ફિરું છું,
_कष्ठरोगो जलोदरम्। कुष्ठं च व्याधयः सर्वे,
વિનશ્યતિ ન સંરાયઃ || ૬ | (૫) નવમરણની આરાધનાથી ઉધરસ, દમ સહિત શ્વાસોશ્વાસના સર્વ રેગે, તાવ, શરીરમાં ઉત્પન્ન થતે દાહ, પેટની આંકડી આંચકી-ચૂંક, ભગંદર, હરસ-મસા, અજીર્ણ, દષ્ટિશળ, મસ્તકશૂળ, અરુચિ જેવા રોગો તત્કાળ મટે છે તેમાં લેશમાત્ર સંશયને સ્થાન નથી.