________________
आनन्द-वारिधि-तरंग-निमम-चित्ता,स्त्ववर्णनाक्षमतया प्रणमन्ति भावात् ॥
(४४) हे प्रभु ! आपनो दिव्य प्रभाव જોઈ ભવનપતિ વ્યન્તર, જતિષી અને વૈમાનિક દેવ વગેરે આપની અમૃતમય વાણી સાંભળતાં આનંદસાગરના તરંગમાં પ્રેમથી નિમગ્ન થઈ ભક્તિભાવથી આશ્ચર્યના આવેશમાં આપને નમરકાર કરે છે. ____ हे प्रभु ! भवनपति, व्यन्तर, ज्योतीषी और वैमानिक देव आदि, आपके दिव्य प्रभाव को देखकर, और आपकी अमृतमयी वाणी को सुनकर आनन्द सागरकी तरङ्गोमें अपने चित्तको निमग्न कर देते हैं, और आपके