________________
પર તદવચ્છિન્નત્વનો ધૂમાભાવીય પ્રતિયોગિતામાં અભાવ મળી જતાં ઉભયાભાવ મળે. છે એટલે ધૂમ વ્યાપક બની જ જાય છે.
4 जागदीशी : न चैवमपि तदवच्छेद्यत्वाऽप्रसिद्ध्यैव नातिव्याप्तिः । २ गोत्वादिभेदप्रतियोगितायां तत्सौलभ्यात् । न हि साऽपि गवेतरासमवेतत्वमात्रास वच्छिन्ना, गोरूपादौ गोत्वभेदासत्त्वप्रसङ्गात् ।
પૂર્વપક્ષ ઃ પણ તમે પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્ત્વ અવચ્છિન્નત્વનો અભાવ ? S$ પ્રતિયોગિતામાં ત્યારે જ લઈ શકો જ્યારે ગોતત્વ, અવચ્છિન્નત્વ પ્રસિદ્ધ હોય. તે જ છે આ અપ્રસિદ્ધ છે. માટે તદભાવ મળે જ નહિ. છે ઉત્તરપક્ષ : ગોસ્વભેદીયપ્રતિયોગિતા ગોત્ત્વાવચ્છિશા છે માટે છે જ ગોત્ત્વાવચ્છિન્નત્વ આ પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ છે જ. તેથી તેનો અભાવ પણ જ SR પ્રતિયોગિતા સામાન્યમાં લઈ શકાય. આપત્તિ ઉભી જ રહે છે. આ પૂર્વપક્ષ : અમે કહીશું કે ભેદીયા પ્રતિયોગિતા ગોતત્વ = ગુરૂભૂતધર્માવચ્છિન્ન
નથી. ગતરાસમતત્વાવચ્છિન્ના જ છે. અને તેથી ગોવતાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ છે તે છે જ. એટલે અપ્રસિધ્યા અતિવ્યાપ્તિ દોષ લાગતો જ નથી. અને તેથી સંબંધી ? SS સાધ્યતા વચ્છેદકસંબંધથી લેવાનું કહેવાની કોઈ જરૂર નથી.
जागदीशी : यदि च गोत्वत्वावच्छेद्यत्व-संयोगसम्बन्धावच्छेद्यत्वोभयत्वा६ वच्छिन्नाभावाऽप्रसिद्ध्यैव नातिव्याप्तिः, गवेतरासमवेतत्वाद्यवच्छेद्यत्वमात्रघटित-१४ से तादृशोभयत्वस्यैव लघुत्वेन प्रतियोगितावच्छेदकत्वादिति विभाव्यते,
ઉત્તરપક્ષ : જો ગોત્વભેદીયા પ્રતિયોગિતા ગતરાસમવેતન્ત્રાવચ્છિન્ના માનો તો કર ગોત્વભેદ ને ગતરાસમતત્વ સાથે વિરોધ રહે. ભેદને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે રક સાથે વિરોધ છે. જયાં ઘટભેદ હોય ત્યાં પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ ન જ હોય. એટલે જ આ પછી “ગોરૂપ ગોત્વભિન્ન' એ પ્રતીતિની અનુપત્તિ થઈ જશે. કેમકે ગોરૂપ છે 28 ગવેતરાસમવેત છે માટે તેમાં ગતરાસમતત્વ છે. એટલે હવે તેમાં ગોતભેદ રહી શકે
નહિ. આથી ઉપરોક્ત પ્રતીતિ ન થવાની આપત્તિ આવે. એટલે ભેદીયાપ્રતિયોગિતા છે ૪ ગોવાવાવચ્છિન્ના જ માનવી જોઈએ. નહિ કે ગતરાસમવેતન્ત્રાવચ્છિન્ના. ગોરૂપમાં છે 38 ગોતવાવચ્છિન્નત્વ નથી માટે ત્યાં ગો–ભેદ રહી શકે છે. એથી પ્રતીતિ ઉપપન્ન થઈ ? $ જાય છે. આમ પ્રતિયોગિતા ગોત્ત્વાવચ્છિન્ના પ્રસિદ્ધ છે. માટે પ્રતિયોગિતાનવચ્છેદક- કેસ
S
cience અવચ્છેદકત્વનિરુક્તિ • ૩
ટકા)