________________
જ અન્યાભાવ લેતાં અતિવ્યાપ્તિ. 8 जागदीशी : स्वस्य तादृशधर्मावच्छिन्नाभाववन्निष्ठसम्बन्धितानवच्छेदकर त्वविवक्षया कथंचित्तत्रातिव्याप्तिवारणेऽपि सत्तावान् भावत्वादित्यादावतिव्याप्तिः । से सत्तात्वाद्यवच्छिन्नाभाववति सामान्यादौ साध्यताघटकसमवायसम्बन्धेन X सम्बन्धित्वाऽप्रसिद्धेः, सत्तात्वस्य निरुक्तावच्छेदकत्वाभावात् ।
- ઉત્તરપક્ષ : અમે કહીશું કે સ્વસ્ય તાદશધર્માવચ્છિન્નાભાવવનિષ્ઠાભાવસમ્બન્ધિતા જ Sછે અનવચ્છેદક જે બને તે અવચ્છેદક બને. વિશિષ્ટસત્તાત્વનો દ્રવ્યત્વવાવચ્છિન્નાભાવવત્ છે
ગુણનિષ્ઠ જે વિશિષ્ટસખ્તાભાવ. તેમાં રહેલી અધિકરણતાનિરૂપિત આધેયતા છે કર (સંબંધિતા)નો વિશિષ્ટસત્તાવ અનવચ્છેદક છે જ એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક બને.
એજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. Sછે (ખરેખર તો સત્તાત્વમાં તાદેશધર્માવચ્છિન્નાભાવવગુણસંબંધિતાવચ્છેદકત્વ હોય છે છે એટલે વિશિષ્ટસત્તાત્વમાં પણ તાદશાવચ્છેદકત્વ માનવું જ પડે. કેમકે વિશિષ્ટસત્તાત્વ છે છે અને શુદ્ધસત્તાત્ર અભિન્ન છે. એટલે આ રીતે પણ અતિવ્યાપ્તિ દૂર થઈ શકતી નથી જ જ. માટે જ કથંચિત્ પદ મુકેલું છે. અર્થાત્ આમ તો અતિવ્યાપ્તિ દૂર થતી નથી. છતાં જ આ ઉપરની વિવક્ષા પ્રમાણે કદાચ અતિવ્યાપ્તિ વારણ માની લઈએ તો પણ આ પ્રમાણે છે
અતિવ્યાપ્તિ) કે પૂર્વપક્ષ - છતાંય સત્તાવા, ભાવતા સ્થળે અતિવ્યાપ્તિ. ભાવત્વાધિકરણ છે જે સામાન્યમાં સત્તાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક સત્તાત્વ. જ સત્તાવાવચ્છિન્નાભાવવત્ સામાન્યમાં સાધ્યતાવચ્છેદક સમવાય સંબંધથી કોઈની છે? Bર આધેયતા જ પ્રસિદ્ધ નથી તો સત્તાત્વ એ સંબંધિતાન વચ્છેદક કેમ કહી શકાય ? આમ અતિવ્યાપ્તિ દોષ ઉભો રહે છે.
जागदीशी : न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये तदवच्छिन्नाभाववदनुयोगि-14 कत्व-यद्धर्मावच्छिन्नप्रतियोगिकत्वोभयाभावस्तत्त्वं विवक्षितम् । अतो नोक्तदोष इति से આ વીચમ્ | જ ઉત્તરપક્ષ : એના વારણ માટે અમે કહીશું કે સાધ્યતા વચ્છેદકસંબંધ સામાન્યમાં 38 તદવચ્છિન્નાભાવવદનુયોગિકત્વ અને યુદ્ધર્માવચ્છિન્નપ્રતિયોગિકત્વ ઉભયાભાવ રહે તો ? છે તદ્ધર્મ એ અવચ્છેદક કહેવાય. અહીં સમવાયસંબંધમાં સત્તાવાવચ્છિનાભાવવત્ છે
# અવચ્છેદકત્વનિરુક્તિ • પ૦ હજાર