________________
* આવે. હેતુમષ્ટિાભાવ = ઘટમાં ઘટભિન્નદ્રવ્યવાભાવ. (ઘટમાં ઘટભિન્નનું દ્રવ્યત્વ ન જ પર રહે) પ્રતિયોગિતાવચ્છેદક ઘટભિન્નદ્રવ્યતૃત્વ = ઘટભિન્નત્વવિશિષ્ટ દ્રવ્યત્વત્વ. વિશિષ્ટ છે
જ શુદ્ધાજ્ઞાતિરિચ્યતે ન્યાયાતુ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ. પ્રતિયોગીવ્યધિકરણ છે આ દ્રવ્યત્વવાવચ્છિન્નાભાવવતુ ગુણ બને, જે પ્રતિયોગી દ્રવ્યત્વત્વનું અસંબંધી પણ છે. આજે ફિ તેમાં દ્રવ્યતત્વવિશિષ્ટ દ્રવ્યત્વ અસંબદ્ધ છે માટે દ્રવ્યતત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તેજ
આ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ. છે પણ હવે પ્રતિયોગીવ્યધિકરણ ઘટભિન્નત્વવિશિષ્ટદ્રવ્યત્વત્નાવચ્છિન્ન દ્રવ્યતા32 ભાવવનું અધિકરણ લેવાનું તે તો ઘટ પણ બની જાય. (દ્રવ્યતાભાવનું અધિકરણ :
લેતાં ઘટ ન પકડાયો. પણ હવે ઘટભિન્નનું દ્રવ્યત્વ ઘટમાં નથી, માટે ઘટભિન્નત્વ છે છે વિશિષ્ટ દ્રવ્યવાભાવનું અધિકરણ લેતાં ઘટ પકડાઈ ગયો.) તેમાં દ્રવ્યતત્વવિશિષ્ટ છે જ દ્રવ્યત્વ સંબદ્ધ છે જ, તેથી અવ્યાપ્તિ ન રહી. 3. (ગગનત્વવિશિષ્ટ અસંબદ્ધ મળતાં ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તર્ભિન્ન સાધ્યતાવચ્છેદક બને.)
जागदीशी : वस्तुतो निरुक्तप्रतियोग्यनधिकरणत्वमेव तदवच्छिन्नाभाववतः 5 साध्यतावच्छेदकसम्बन्धेन वाच्यम्, न तु प्रतियोगितायास्तत्सम्बन्धावच्छिन्नत्वं, से वृत्त्यनियामकसम्बन्धेन साध्यतायां तत्सम्बन्धावच्छिन्नप्रतियोगित्वाप्रसिद्ध्या में र अव्याप्तिप्रसङ्गादिति ध्येयम् । Sજ વસ્તુતઃ આપણે હમણાં જ કહી ગયા કે પ્રતિયોગીનું જે અસંબધિ બને, તે રસ Sછે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી લેવું. આની પૂર્વમાં આપણે એ પણ કહી ગયા છીએ ? છે કે તે પ્રતિયોગિતાનો અવચ્છેદકસંબંધ એ સાધ્યતાવચ્છેદકસંબંધ લેવો. આમાંથી અર્થાતુ છે છે એજ વાત નીકળે છે કે પ્રતિયોગીનું અસંબંધિ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું. એજ છે જ વાતને હવે જગદીશ વસ્તુતઃ કહીને કહે છે. સિદ્ધાન્તલક્ષણમાં ઉક્ત વિવક્ષાએ પ્રથમ જ Sી કલ્પ હતો અને હવે જગદીશ કહે છે તે વિવક્ષાએ દ્વિતીયકલ્પ હતો. વસ્તુતઃ તે હેતુમન્નિષ્ઠાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગી અનધિકરણ જે પ્રતિયોગી છે વ્યધિકરણાભાવવતુ નિરૂક્ત અધિકરણ, તે સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું પણ છે Sી પ્રતિયોગિતાના તે અવચ્છેદકસંબંધથી ન લેવું. Sછે જો તેમ કરીએ તો વૃત્યનિયામક સંબંધ જયાં સાધ્યતાવચ્છેદક સંબંધ હોય ત્યાં તેજ પર પ્રતિયોગિતાવચ્છેદક બનાવવો જ પડે અને તેથી વૃત્યનિયામકસંબંધાવચ્છિન્નર
Sociation અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૮