________________
* ઉભયત્વની પર્યાપ્તિ (=સમવાય) પ્રત્યેકમાં છે જ. અને તેથી સ્વસમાનવૃત્તિક / - પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની જાય કેમકે વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદકધર્મ છે
તદ્ધિત્વ, તદ્ધિત્વાવચ્છેદન સમવાયસંબંધન = પર્યાયા ઉભયત્વ છે ત્યાં છે જ એટલે જ 3 સ્વમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક બનતાં તદનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ એ થી આ અવચ્છેદક બને, એટલે અવ્યાપ્તિ દુર્વાર છે. Ka दीधिति : पर्याप्तिश्च अयमेको घटः, इमौ द्वौ इति प्रतीतिसाक्षिकः र स्वरूपसम्बन्धविशेष एव ।
जागदीशी : अयमेको घट इति एकमात्रवृत्तिधर्मावच्छेदेन घटत्वस्य पर्याप्ति है। दर्शयितुम्, इमौ द्वौ इत्युभयमात्रवृत्तिधर्मावच्छेदेन द्वित्वस्य पर्याप्तिं दर्शयितुम्, - ઉત્તરપક્ષ : ના, પર્યાપ્તિ એ મને પદ, પૌ તૌ વટ એવી પ્રતીતિનો દૂર આ નિયામક સ્વરૂપસંબંધ વિશેષ છે પણ સમવાય નથી અર્થાત્ એકત્વાવચ્છેદન અથવા તો ? આ ઈદત્તાવચ્છેદન ઘટત્વની પર્યાપ્તિ ઘટમાં છે. અયં ઈદન્તાવચ્છેદન ઘટત્વની પર્યાપ્તિ છે - ઘટમાં છે.
તેમ “ઇમો દ્વ” સ્થળે ઉભયતાવચ્છેદન દ્વિત્વની પર્યાપ્તિ રહેલી છે. અર્થાતુ છે છે “ઈમ દ્વૌ ઘટ’ સ્થળે બેય ઘટમાં દ્વિત્વ (અથવા ઉભયત્વ) રહે છે અને તે જ આ સ્વરૂપસંબંધવિશેષ એવા પર્યાપ્તિ સંબંધથી રહે છે.
દ્વિત્વ સમવાય સંબંધથી બે ય ઘટમાં પ્રત્યેકમાં જુદુ જુદુ રહે છે ને પર્યાપ્તિસંબંધથી ર બંને ઘટમાં એકસાથે પર્યાપ્ત થઈને રહે છે. હવે જો આ દ્વિત્વની પ્રતીતિ - એકત્વાવચ્છેદન, ઈદત્તાવચ્છેદન કે ઘટવાવચ્છેદન થાય તો “અય દ્વિત્વવા” એ જ છે
જ્ઞાન થાય. જેમાં દ્વિત્વ સમવાયસંબંધથી રહે. - જો આ દ્વિત્વની પ્રતીતિ દ્વિવાવચ્છેદન થાય તો “ઈમૌ હૌ” એવું જ્ઞાન થાય. જેમાં
છે દ્વિત્વ પર્યાપ્તિસંબંધથી રહે. Sછે તે જ રીતે વતિત્વવચ્છેદન ઇદત્વનો સમવાય મળે એટલે “અયં વહ્નિ થાય પણ છે
“ઈમ વઢી' ન થાય. કેમકે અહીં તો વહ્નિત્વની કે એકત્વની સ્વતંત્ર પર્યાપ્તિ રહેલી છે. આ છે આનો નિચોડ એ નીકળ્યો કે ઇદન્તાવચ્છ દેન (વહ્નિત્વાવચ્છેદન, S એકત્વાવચ્છેદન) જે પર્યાપ્તિ રહી છે તેનાથી “અય એકો વહિઃ એજ બુદ્ધિ થાય. પણ 3 8 દ્વિત્યાવચ્છેદન કિત્વની પર્યાપ્તિ હોય તો જ ‘ઈમૌ વહી” એ બુદ્ધિ ઉત્પન્ન થાય. આ
હાજર
અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૦