________________
* પ્રમેય ધૂમવાનું, વ: અયોગોલકાન્યવાભાવ.
સ્વ = પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમસંબંધિપર્વતમાં અયોગોલકાન્યતાભાવ ન - જે મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકોન્યત્વત્વ, તદવછે ઘત્વ જ 3 અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં રહી જાય છે. તદવચ્છેદ્યત્વાભાવ
તો આવતો નથી. આમ તે હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાત્વને વ્યાપક જ ન બનવાથી જ કે અમારા મતે અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. એટલે અમ્મદુક્ત પ્રતિયોગિતાનવચ્છેદક$ી અવચ્છેદ્યત્વાભાવની વિવફા જ વ્યાજબી છે.
- जागदीशी : एतेन साधनसमानाधिकरणाभावसामान्ये यद्धर्मावच्छिन्नसमाना-ई १५ धिकरणाभावत्वं, तादृशाभावप्रतियोगितासामान्ये वा यद्धर्मावच्छिन्नसमानाधि
करणाभावप्रतियोगितात्वं, साधने तद्धर्मावच्छिन्नसामानाधिकरण्यमेव व्याप्तिलाघवादित्यपि प्रत्युक्तमिति ध्येयम् ।
આ રીતે પૂર્વપક્ષનું ખંડન થઈ જવાથી જ વફ્ટમાણ બેય વિવક્ષાનું પણ ખંડન થઈ છે જાય છે. - ૧લી વિવક્ષા : ધૂમવાનું, વર્તઃ - વહ્નિસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવ છે ન (અયોગોલકત્વ રૂપ) સામાન્યમાં ધૂમતાવચ્છિન્ન ધૂમસમાનાધિકરણ અયોગલકા - તે વાભાવનું અભાવત્વ નથી માટે ધૂમત્વેન ધૂમ વ્યાપક ન બને.
રજી વિવેક્ષા : અયોગોલકાવવાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં ધૂમત્વાવચ્છિન્ન છે Sજ ધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવ પ્રતિયોગિતાત્વ નથી. કેમકે અયોગોલ
આ કાન્યતાભાવ ધૂમસમાનાધિકરણ જ નથી, તો ધૂમસમાનાધિકરણ અયોગોલકા ત્યાછે ભાવપ્રતિયોગિતાત્વ અયોગોલકા ત્વાભાવીય પ્રતિયોગિતામાં ન જ મળે. આમ જ છેપ્રતિયોગિતાવ ન મળતાં ધૂમત્વેન ધૂમ વ્યાપક ન બન્યો. લક્ષણની અતિવ્યાપ્તિ ન આવી. જ જજ જગદીશ કહે છે આ બેય વાત ઉપરની યુક્તિથી ઉડી જાય છે. અથવા બે ય સ્થળે તે ઉપરની યુક્તિથી અતિવ્યાપ્તિ આવી જાય છે. છે અર્થાત્, બંને લક્ષણની પ્રમેયધૂમવાનું, વલ્હીઃ સ્થળે અતિવ્યાપ્તિ આવી જાય છે. તે આ
જ આ રીતે. S ૧) વહ્નિસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવમાં પ્રમેયધૂમત્વાવચ્છિન્ન
BY ધૂમસમાનાધિકરણ અયોગોલકોન્યત્વાભાવનું અભાવત્વ નથી. પરંતુ તે રીતે તો છે _ ધૂમતાચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવનું અભાવત્વ પણ નથી. .
અવચ્છેદકત્વનિરુક્તિ. ૧૧૫ કા .