________________
શોધ-ખોળની પગદંડી પર
૩૩.
૩૪.
35.
૯૩
અંબાલાલ જાની, ‘કાયસ્થ કવિ કેશવરામકૃત શ્રીકૃષ્ણલીલા કાવ્ય’, ૧૯૩૩, પૃ. ૯૩-૧૦૩, ‘રાસલીલા', પૃ. ૭૧-૮૦ પર પુનર્મુદ્રિત.
આ ત્રણ કવિઓના મૂલ્યાંકન માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ‘Prabhāsa Pātana
Also a Holy Home of Gujarati Poetry', Journal of the Oriental Institute, 38, 1988, p. 117-121.
ઉદારહણ તરીકે ‘પ્રાત હવો પ્રાણપતિ, ઇંદુ ગયો આથમી' એ પદ (દેસાઈ ઇચ્છારામ (સંપા.), બૃહત્કાવ્યદોહન’, ગ્રંથ ૨, બીજી આવૃત્તિ, ૧૯૦૩ પૃ. ૨૮, ૫૬ ૩૧૧.
ડૉ. ફ્રાંસ્વા માલિઝોંનો આ નિબંધ પેરિસની સંશોધનસંસ્થા E'cole Francaise d’Extrenc-Orient ને આશ્રયે જુલાઈ ૯ થી ૧૨, ૧૯૯૧માં ભરાયેલ નવ્ય ભારતીય-આર્યના ભક્તિસાહિત્ય વિષયક પાંચમી પરિષદમાં રજૂ થયો હતો. હવે તે પરિષદના અહેવાલ અને નિબંધસંગ્રહ રૂપે Studies in South Asian Devotional Leterature (Research Papers 1988-1991), Eds. A.W. Entwhistle, Francoise Mallison, 1994)–એ પુસ્તકમાં પૃ. ૫૧ થી ૬૪ ઉપર પ્રકાશિત થયેલ છે. એ પુસ્તકનો પરિચય આ પહેલાં આપ્યો છે.