________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
રૂપ સાધ્ય તો માન્ય જ છે. કેમકે કોઈપણ સંયોગ એ ગુણરૂપ હોવાથી સમવાયથી જ રહે. સંયોગસંબંધથી ન રહે. એટલે વૃક્ષમાં સંયોગસંબંધથી તો કોઈપણ સંયોગ રહેતો જ નથી. આમ આ સાધ્ય તો વૃક્ષમાં સિદ્ધ જ હોવાથી તેનું અનુમાન કરવામાં સિદ્ધસાધન દોષ આવે. પણ અમે હેતુમાં અને સાધ્યમાં બેયમાં "સંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક" નો નિવેશ કરેલો છે જ. અને એટલે અહીં સાધ્ય પણ સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો સંયોગાભાવ જ છે. અને એ તો પક્ષમાં સિદ્ધ ન હોવાથી સિદ્ધસાધન દોષ ન આવે.
__ जागदीशी -- जात्युपादानाद्गुरुधर्मस्य (कम्बुग्रीवादिमत्त्वस्य) प्रतियोगितानवच्छेदकत्वेतदवच्छिन्नाभावाप्रसिद्ध्यापि न व्यभिचारः।
__ चन्द्रशेखरीयाः यदि जातिपदमपहाय धर्मपदं लिख्यते । तदा कम्बुग्रीवादिमत्वधर्माधिकरणवृत्तिनः उभयावृत्तिनः । तत्तद्घटत्वादयः धर्माः । तदवच्छिन्नप्रतियोगिताकाः तत्तद्घटाभावाः भूतले वर्तन्ते। किन्तु तत्र कम्बुग्रीवादिमत्वावच्छिन्नप्रतियोगिताकाभावः नास्ति । यतः कम्बुग्रीवादिमत्वस्य गुरुधर्मतया तदवच्छिन्नप्रतियोगिता एव अप्रसिद्धा इति तादृशाभावोऽपि अप्रसिद्धः । तथा च व्यभिचारः भवेत् । किन्तु जातिपदोपादानात् स व्यभिचारः न भवति ।। कम्बुग्रीवादिमत्वस्य जातित्वाभावात् ।
ચન્દ્રશેખરીયા: જો "જાતિ" પદ ન લખે તો કબુગ્રીવાદીમત્વધર્મને સમાનાધિકરણ એવો તથા ઉભયમાં અવૃત્તિ એવો તર્ઘટવાદિ ધર્મ મળે અને તઘંટાત્વાદિધર્માવચ્છિન્નપ્રતિયોગિતા, તત્તતુઘટવિશેષાભાવો ભૂતલમાં મળે જ છે. પણ ત્યાં કમ્બુગ્રીવાદિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટાભાવ નથી રહેતો. કેમકે કબુગ્રીવાદિમત્વ એ ગુરુધર્મ હોવાથી તધર્માવચ્છિન્ન એવી પ્રતિયોગિતા જ માનેલી નથી. અને તેથી તાદશ-અભાવ પણ અપ્રસિદ્ધ
છે. એટલે અહીં હેતુ હોવા છતાં સાધ્ય ન હોવા રૂપ વ્યભિચાર આવે. કે "જાતિ"પદ મુકવાથી એ આપત્તિ નીકળી જાય. કેમકે કબુગ્રીવાદિમત્ત્વ એ જાતિ જ ન હોવાથી "હેતુ"માં પણ યજ્જાતિ" પદથી ઘટતાદિ જ લેવાશે. કબુગ્રીવાદિમત્વ નહીં લેવાય. અને તેથી વાંધો ન આવે. કેમકે ભૂતલમાં જેમ ઘટત્વ સમાનાધિકરણ... અભાવ રૂપ હેતુ છે. તેમ ઘટતાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ પણ છે જ. એટલે વ્યભિચાર ન આવે.
___ जागदीशी -- न च सत्त्वगुणत्वाद्यवच्छिन्नाभावमादाय स्वरूपासिद्ध्यादिदोषवारकतया ‘उभयावृत्ति'पदस्य वैयर्थ्य -व्यभिचारावारकत्वादिति वाच्यम्';
. चन्द्रशेखरीयाः अत्राह कश्चिद् मध्यस्थः- यदि हेतौ उभयावृत्तिपदं न निक्षिप्यते, तदा तु संयोगत्वजातिसमानाधिकरणगुणत्वधर्मावच्छिन्नप्रतियोगिताको गुणसामान्याभावः हेतुरूपः वृक्षे नास्ति इति स्वरूपासिद्धिर्भवेत् । उभयावृत्तिपदोपादानात् ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ ૦ ૭૭