________________
આત્મનિષ્ઠ ઘુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
મંગળ સ્તુતિ
ૐ સર્વજ્ઞાય નમઃ “નમો દુર્વાર રવિ, વૈરિવાર નિવારિને |
હૃતિ યોનિનાથાય, મહાવીરાય તથિને '' “અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરૂષ તર્યા તે
શ્રી પુરૂષ ભગવાનને નમસ્કાર.” અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.”
- શ્રીમદ્ રાજચંદ્ર વ. ૮૩૯
“મહાદિવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીત વરાત્મજં; શ્રી રાજચંદ્ર મહું વંદે, તત્ત્વલોચન દાયકં.”
- પ.પૂ. શ્રી અંબાલાલભાઈ પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન.”
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
૧૪