SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSS સત્સંગ-સંજીવની SSR ) s - . આવ્યાના સમાચાર સાંભળી આવેલાં. તે વખતે એક વિદ્વાન વૈદ્ય મણિશંકરભાઇએ નાડ તપાસીને કહ્યું કે તાવ છે ? તો ભાઈશ્રીએ હા કહી, પણ દવા સંબંધી કાંઇ પૂછપરછ કરી નહીં. તેઓશ્રીની શરીર ઉપરની મોહદશા ઉતરી ગયાનું આ દર્શન હતું. પછી રાતના દશેક વાગ્યાના સુમારે સુંદરલાલ માણેકચંદના મકાનમાં સૂતા અને કહ્યું કે મારી પાસે કોઇને સુવાડશો નહીં. પરંતુ તે પછી તેમની બિમારી વધી ગઇ. - પછી બીજે દિવસે ચૈત્ર વદ ૮ રવિવારે સવારના ઊડ્યા, પણ ઈશ્વરભક્તિમાં લીન હતા. આખો દિવસ પરમકૃપાળુ, સધર્મ, સગુરુ, સર્વજ્ઞદેવ તથા શાસ્ત્રોની ગાથાઓનું સ્મરણ કરતા હતા. તે વખતે મુમુક્ષુભાઈઓ ભાઈ છોટાલાલ તથા ત્રિભોવનભાઇ તથા કીલાભાઈ તથા લલ્લુભાઇ તથા પ્રાણજીવનદાસ તથા મોહનલાલ તથા હીરાલાલ તથા જગજીવનદાસ વિગેરે અવારનવાર આવતા અને પૂ. અંબાલાલભાઇને જણાવતા કે પરમકૃપાળુદેવનું સ્મરણ તથા ધ્યાન અખંડ રાખવું. આત્મા અખંડ છે જે આપ જાણો છો, સર્વજ્ઞદેવનું સ્મરણ આપ કરો છો તેવી રીતે કર્યા કરશો. તેવી હકીકત સાંભળવા પોતાની ઇન્દ્રિયો બરાબર સતેજ રાખતા અને પોતે અણસારો હાથની આંગળીથી બતાવતા હતા કે એ જ છે. મોંઢેથી વિશેષ કહી શકતા નહીં કારણ કે છાતીએ પિત્તનું જોર વિશેષ હતું. તેમના પત્નીએ કટુંબાદિકની ભલામણ કરવા વિષે અજ્ઞાનપણામાં કહ્યું : ‘તમે તમારા પિતાશ્રીને નેમચંદ તથા પોપટની ભલામણ કરો અથવા તમારે બીજી કંઇ ગુંચવણ હોય તે તમારા પિતાશ્રીને અથવા તમારા ભાઈને કહેવી હોય તે કહો”. ભાઇશ્રીએ એ પણ સંસાર ઉપાધિની હકીક્ત હતી માટે ધ્યાનમાં લીધી નહીં અને જેમ ત્યાગ કર્યો હોય એમ જણાયું. પછીથી પોતાની પત્નીએ જાણ્યું કે આ પુરુષે અંતરથી ત્યાગ કર્યો હોય તેમ લાગે છે. એટલે મારે હવે કાંઇ સંસાર ઉપાધિ વિગેરે કંઈ હકીક્ત કહેવી યોગ્ય નથી. પણ અંતરમાં ખેદ હોવાથી તે ખેદને શાંત પમાડી પોતાની છાતી ઉપર જમે પથ્થર રાખી બેઠા. તે વખતે ભાઈશ્રીની બહેન ઇચ્છા તથા ભુરીબહેન હતાં તેમને આ વિષે ખેદ થવાથી તેમની સ્ત્રીએ ભલામણ કરી leht 16h STS mois કે તમે જાઓ. આ વખતે આ ધર્મીપુરુષ ઊંડા વિચાર અને ભક્તિમાં છે. માટે અહીં કંઈ ખેદ કરશો નહીં. પછી તેમના પિતાશ્રી તથા તેમના ભાઇઓ, સાળાઓ વિગેરે હાજર થયાં. પોતાની સ્ત્રીને નીચે પ્રમાણે હકીક્ત કહી કે આ સંસાર ખોટો છે, હમો તથા નેમચંદ તથા પોપટ વ. તમારા ભાઈઓāગર ઉપર કઈ પણમહમંછી રખશો નહીં અને જેવા ધર્મના પાટિયા સેવ્યા છે તેવો જે સેવજો. સંયુષોને અને મહાવીરસ્વામીનીસ્સહ્ય શાસનને સેવજો, એમના પિતાશ્રી વિગેરે સર્વે પણ તેમને એજ કહત ભાઈશ્રી સાંભળતા અને પૉસીની આંગળી વેડે ઇશારાથી એજ ભજના ચાલુ છે એમ જણાવતા ૩િw 101 *J+Jbv jsjfjcs cjp Jકc bદ્ધ રવિવારના બપોરનાં”લેવી’ વખત&ાઈ કેશવલાહ્ય શુઝિક કાંગ બિા કોરે ભાઇશ્રીએ જવાબ આપ્યો કે કેટલા કાગળ છે ? કાગઐ છે. તે કોના છે ?તો કેશલાલે કહ્યું કે પૂજ્યશ્રી દામજીભાઇ તથા પૂ. શ્રી મનસુખભંઈ-કીરતચંદન છેશ્વો ભાઈશ્રીએ કહ્યું કે તેઓ શું ખેં ઇંધચ. એટલે કેશવલાલે બન્ને કાગળો વાંચી સંભળાવ્યા. તે બરાબર રીતે સાંભળી કંઈ બોલ્યા નહીfક્યારે કેશવંભાલે કહ્યું કે કંઈ જવાબ લખવો છે? ત્યારે ભાઇશ્રીએ જવાબ આપ્યો કે હું લખવું છેપ્રેતન્ની સ્થિતિઅખરની રહી છતાં પણ કોઇ મુમુક્ષુને બોલાવવી પર ભલામણઈ કરી]નહીં. તેવી રીતે સોજીંદા.ઉતારેલી ચોક્સજુડ્ઝાઇમૂ શ્રી દામજીભાઈનો પત્ર આવે કે જવાબડતુરત આપત, પુણા પોતે આ વખતે આખરી હકીક્ત,જાણતાં છતાં કંઈ પણ જવાબ લખવા કહ્યું નહીં. - Jh૬૮ છJJ-35 flv 13si8315Kg & Jo]}*M [v HS Sports14 des { 1952 19 Jh19Do SS Setsis hJp Blossardes his ૩૦૫ 30
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy