SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વિ. સં. ૧૬૦૦ વૈ. શુ. ૨ ચાંપાનેરવાસી એસવાલજ્ઞાતિના સા. લટકણુની ભાર્યા લલતાદેના શ્રેય માટે તેના પુત્રોએ (રીડા, રાજપાલ અને રતનપાલે) ખરતરગચ્છના ઉ. વિદ્યાસાગર દ્વારા પ્રતિષ્ઠા કરાવેલ શાંતિનાથબિંબ, ખંભાતમાં ખારવાડામાં સ્તંભનપાર્શ્વનાથ-જિનમંદિરમાં છે. [[ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૫૩]. સેમવિમલસૂરિ, વિક્રમની ૧૯મી સદીના છેલ્લા ચરણથી, ૧૭મી સદીના બીજા ચરણ સુધી વિદ્યમાન હતા. જેમને જન્મ વિ. સં. ૧૫૭૦માં કંસારીપુર વિ. ૧૭ મી સદી- ( ખંભાત પાસે )માં પ્રાગ્વાટજ્ઞાતિમાં માં ચાંપાનેરના થયા હતા. જેની દીક્ષા વિ. સં. ૧૫૭૪ પારેખે એમ- માં અહમ્મદાવાદમાં તપાગચ્છના હેમવિમલસૂરિને વિમલસૂરિ દ્વારા થઈ હતી. જેને ગણિપદ પૂરે અભિગ્રહ વિ. સં. ૧૫૯૦માં ખંભાતમાં, પતિ પદ વિ. સં. ૧૫૯૪ માં સીરાહીમાં, વાચકપદ વિ. સં. ૧૫૫ માં વીજાપુરમાં તથા સૂરિપદ વિ. સં ૧૫૯૭માં અહમ્મદાવાદમાં સાભાગ્યહર્ષસૂરિદ્વારા અપાયું હતું. વીજાપુરના દો. તેજાએ કરેલા ચાર લાખના વ્યયપૂર્વક, ૩૦૦ સાધુઓ અને સંઘ સાથે વિમલાચલની યાત્રા કરી અહમ્મદાવાદ તરફ પાછા વળતાં [ વિ. સં. ૧૬૦૨ માં ] ઉપર્યુક્ત આચાયે ૯ મે અભિગ્રહ ગ્રહણ કર્યો હતે કે-“મૌન રહેવું, શયન ન કરવું, આહાર ગ્રહણન કરે. ચંપકદુર્ગ(ચાંપાનેર)ના પારિખ કાલાના પુત્ર પારેખ જીવરાજ, ઘરે બેલાવીને ૪ ખાજે ૪ થું ન્યૂન જ્યારે આપશે,
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy