________________
શ્રી જિનભક્તની યાચના
શ્રી વીતરાગ પરમાત્માના ભક્ત ભગવાનની પ્રાર્થના કરતાં કેવા પ્રકારની માગણી કરે?
શ્રી વીતરાગ પરમાત્માના ભક્તો શ્રી વીતરાગ પરમાત્માની મૂર્તિ પાસે જઈ તે, વિનયપૂર્વક દર્શન-પૂજનાદિ કરીને પ્રાર્થના તો કરે ને? એ વખતે પ્રાર્થનામાં જો એ યાચના કરે, તો શાની યાચના કરે ? શ્રી વીતરાગતાની, શ્રી વીતરાગનાં ચરણેાની સેવાની અને બહુ તે। શ્રી વીતરામની આજ્ઞાનું પાલન કરવાની અનુકૂળતાની જ યાચના કરે ને ? પ્રાયઃ એ સિવાયની કાઇ જ યાચના કરે નહિ તે ? તે ગમે તેવા સયેાગામાં હાય અને ગમે તેવી મુશીબતમાં હોય તે। ય ?
વિવેક તા સમજે કે દેવની, ગુરૂની અને ધર્મની જે આરાધના કરવાની છે, તે પરમ પદને પામવાને માટે જ કરવાની છે. દેવ-ગુરૂધર્મના સાચા ઉપાસકને માથે ગમે તેવી અને ગમે તેટલી આફત આવે, તા પણુ એ સમજે કે– મારી આટલી ઉપાસનાથી પણ ટળે નહિ એવા પ્રકારનું ભયંકર પાપકમ મેં પૂર્વ ઉપાર્જેલું અને તેના યેગે જ મારે આવે! વખત આવી લાગ્યા છે. હું આ ઉપાસનાના બળે જ્યારે વીતરાગ બનીને મુક્તાત્મા બની જઇશ, એટલે જ હું ખરેખરા અને પૂર્ણ સુખી થઈશ. ત્યાં સુધી તો મારે કા યાગ રહેવાને અને અશુભ કતા તેવા યેમ હેાય તે દુ:ખ પણ ભોગવવું જ પડવાનું ! આમાં પરમાત્માને દોષ દેવા, એ તદ્દન વૃથા છે!'
[ શ્રી જૈન પ્રવચનમાંથી ]
-----------------------------------------------------------------------------