________________
૯૪ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસાહ–ખીજો ભાગ
અરજ ઉરે અવધારો, માહરી સુણો વાત; પ્રભુજી ! સેવક નહી' વિસારિયે, ન્યુ આલક માય તાત, પ્રભુજી ! શાન્તિ॰ ૧૦
કુરૂ જંગલ મુખ મ`ડણા, માટે તું મહા રાય, પ્રભુજી ! પંડિત શ્રી કીર્તિનંદના, વિદ્યાસાગર ગુણુ ગાય, પ્રભુજી ! શાન્તિ॰ ૧૧
૨૩, શ્રી શાંતિનાથ જિન સ્તવન ( લાલ તારે દરશનકી બલિહારી )
શાન્તિ ! તેર લેાચન હૈ... અનિયાંરે;
કમલ યુ સુંદર, મીન યુ' ચંચલ, મધુકરથી અતિ કારે શાન્તિ॰ ૧ જાકી મનહરતાજિત વનમેં, ફ઼િતે હેરિન મિચારે, શાન્તિ॰ ૨ ચતુર ચકાર પરાભવ નીરખત, બહુરે ચુગત અંગારે, શાન્તિ૦૩ ઉપશમરસકે અજબ કટારે, માનું વિરચિ સંભારે, શાન્તિ ૪ કીર્તિવિજ્રય વાચકકા વિનયી, કહે મુજકે અતિ પ્યારે. શાન્તિ પ
૨૪, શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ( સંયમ રગ લાગ્યા )
મુનિસુવ્રત જિન વીસમા ૐ, સ્યાદ્વાદ જસ નામ;
સાહિમ શામળિયા. સાહિબ ૧
ઢાકાલેાક જાણે મુનિ રે, સુવ્રત કે ધામ. જ્ઞાનક્રિયા ક્રાય નામમાં રે, સ્યાદ્વાદ અહુિઠાણુ; સાહિમ જ્ઞાન વિના કિરિયા જિકે રે, કર્મ ખંધના ઠાણુ, સાહિબ૦ ૨