________________
૩૬
શ્રી જિનેન્દ્ર વનાદિ કાવ્ય સંદેહ.
શ્રદ્ધા સાચી હો કે ચિત્રમાં આણી–માત્ર
કર્ણ કચેલે હો કે પીઓ જિનવાણું–મારા જિન ગુણ ગાણ હો કે મુગતિ સેંનાણું-મારુ
ભગત જુગત કરી હ કે લીજે તાણું–માત્ર ૩ ભવ ભવ ભમતાં હો કે પ્રભુ મુજ મલીમા
આજ મરથ હો કે નવી મુજ ફલી–માત્ર કર્મ પ્રબલથી હો કે થયો હું ગલી-માત્ર
- હવે તુમ સાહ્ય હો કે હોઈશ બલીયો–મા૪ દુશમન હરે હો કે પ્રભુજી વારે-મા..
ભવસાયરથી હો કે સાહિબ તા–માત્ર શ્રી ખિમાવિજય ગુરૂ હો કે દિલમાં ધારે-માત્ર
કહે જસ વહેલે હો કે પાર ઉતારે માત્ર ૫
| (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન (દુનિયામાં દેવ ન દુજાજી, જિનવર જયકારી–એ દેશી.) સુણે સુવિધિ જિણેસર સામીજી,
સાહિબ સાંભલે, તું મુજ અંતરજામીજી, સા. આજ અવસર એ પામીજી, સાવ
હું અરજ કરૂં શિરનામીજી. સા. ૧ કાલ અનંત ભમીજી, સા.
દુઃખ અનંતાં ખમીજી, સા. હું તો મેહરાય વશ પડીજી, સા.
' મિથ્યા મંત્રી મુજ નડીયેજી. સા૨