________________
વિભાગ પહેલા-ચૈાવીશી સંગ્રહ.
તું પ્રભુ રયણનિધાન પ્રધાન ગુણે કરી,
ઘો એક સમક્તિ રચણુ વયણુ મુજ મન ધરી, ભવ ભવ ભાવઠ દૂર સાંઇ કરૂણા કરે,
રવિ ડલ યું તિમિરનિકર દૂ રે.૩ મુજ મન નિવસી આપ ભગતિ પ્રભુ તુમ તણી,
તુજ દરીસણુકી ચાહ તેણે મુજ મન ઘણી; દ્યો દરીસન સુપ્રસન્ન મનેરથ પૂવા,
( ગુણઘાતક જે પાપ તે મુજ ચૂરવા.) ૪ સુણ શીતલ જિનભાણુ સુજાણુ સુયૅ કરૂ. રાયફુલચંદનંદાનંદન કહે કેસર જિનનાહ કહું એક તુજ ભણી,
રથ
વ
આપણા જાણી જિંણદ મયા કરને ઘણી. ૫
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન
( અરિહંત પદ્મ ધ્યાતા થા—એ દેશી. )
૨૩
શ્રી ૨
શ્રી શ્રેયાંસ જિન સાંભળે!, સિંહપુર નગર નિવાસીરે; તુમ સેવા મુજ મન વસી, ગજ મન રેવા જેસીરે. શ્રી ૧ જો આપે। તુમસેવના, તેા મન હરખ ન મારે; કસ્તુરી અંબર અહી, જિમ અધિકી મહુમાયારે. ગિરૂઆ જનની સેવના, કદીય ન નિષ્ફલ થાયરે; હિર રચાયર સેવતાં, લચ્છી લહી સુખ દાયરે. રિસહેસર સેવા થકી, નમિ વિનમિ નૃપ થાયરે; હર સેવત ગંગા લહ્યો, હરિસર ઉત્તમ ડાયરે. તિમ પ્રભુ તુજ સેવા થકી, સીઝે વાંછિત આશારે; તુજ સુપસાથે સાહિમા, લહીયે લીલ વિલાસ રે. શ્રી પ
શ્રી ૩
શ્રી ૪