________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સ`દાહ.
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન (બધ સમય ચિત્ત ચૈતીયે—એ દેશી.) સુવિધિ જિનેસર સાંભળે!, તું પ્રભુ નવનિધિ દાય; સાહિબજી, તુજ સુપસાથે સાહિમા, મનવાંછિત ફળ થાય. સા॰ સુ૦ ૧ તું સાહિમ સમરથ લહી, ખીજા શુ કેહી પ્રેમ; સા૦ ડી સરાવર હુંસલેા, છીન્નુર રીઝે કેમ. સા૦ ૩૦ ૨ રયણુ ચિંતામણિ પામીને, કુણુ કાચે લાભાય; સા॰ કલ્પતરૂ છાયા લહી, કુણુ ખાવલ ને જાય. સા૦ ૩૦ ૩ ઘેાડી હી અધિકી ગયું, સેવાતુમી દેવ; સા॰ કરે ગંગાજલ બિંદુએ, નિરમલ સર નિતમેવ. સા॰ સુ સમરથ દેવા શિરતિયે, ગુણનિધિ ગરીબ નિવાજ; સા૦ માહે નિવાજો મયા કરી, સાહિબ સુવિધિ જિનરાજ. સા૦ સુ૦ ૫ તુજ ચરણે મુજ મન રમે, જેમ ભ્રમર અરિવંદ, સા ફેસર કહે સુવિધિ જિના, તુમ દરીસણુ સુખકંદ. સા॰ સુ હું (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન, ( વિહરમાન ભગવાન સુષ્ણેા મુજ વિનતિ—એ દેશી.) દશમા દેવ યાલ માલ નેહરૂ, નયણાન જિષ્ણુ દ સેવીજે. સુખદાય સુરાસુર શિર તિàા,
અમદ
સુહ કર શીતલ શીતલ વાણી ગભીર ગુણે નિલેા. ૧ શીતલ ચંદન ચંઢ યું દરીસણુ તુમ તણે!,
નિરખી નિરખી જિનનાહ હૈયે આન ંદ ઘણા; ધન ધન દિન મુજ આજ દીઠા મુખ તુજ તણા,
સુરતર્ સુરમણિ જેમ મનેારથ પૂરા. ૨