________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કામ હ
થયે
પ
૬
જન્મ તવ તેહ વિસરીયા, ઉડાં ઉડાં એમ કહેતા રે; મૂઢપણે રમત બહુ કરતા, પરવશ દુ:ખ લતા રે, જો ૩ યૌવન વય વિષયાસંગ લીના, તરૂણી રસમાં રાતા રે; અશન વસન આરંભ પરિગ્રહ, રહે સદા મદમાતા ૨. જો ૪ ધર્મ ન કીધા ધન બહુ વંછી, પુત્રાદિક પરિવરીયા રે; સગાં સÒાદર સગપણુ કરતાં, મનમાં કાંઇ ન ડરીએ ૨. જો પચાસ સાઠ વરસ લગે પહેાતા, તેાહી નાથ ન ગાયા રે; આશા ખંધન પડીયેા પ્રાણી, લક્ષ્મી કમાવા ધાયા રે. જો સીત્તેર એ સીએ મલહીણા, આશીઆળા તિહાં થાય રે; ઘડપણનાં દુ:ખ છે અતિ મોટાં, કહ્યું ન કરે કાઇ કાંય રે. જો ૭ પત્ની પ્રેમવતી પણ અળગી, સ્વારથ ન ડગમગતા લાકડીએ હિંડે, પરવશ પાત્ર પડ્યો તું જીવડા ધરમ કરમ સંઘલાં નવિ થાયે નેવું ઉપર સે। વસ લગે, ઢાય હાથે ક્યું તે સાથે આવે, આશ એમ સમજીને ધર્મ કરી જીવ! આગળ સુખ ઘણેરાં રે; હીરવધન શિષ્ય ક્ષેમ પયપે, હિતવચન એ ભલેરાં રે, જો૦૧૧
શ્વાસ ચડે
૩.
વિશ્વાસે
રહ્યો
થયા પૂરા ૨; ભરપૂરા રે. જો ૮
ધન ખાઇ રે; ઉદાસે રાઇ રે. જો હુ
આયુષ્યની દારી રે; ક્લે સિવ તારી રે. જો૰૧૦
( ૩૮ ) શ્રી આત્મ પ્રમાધ સજાય.
: ઢાળ પડેલી :
( રાગ—કેદારા. )
શ્રી જિનશાસન પામીય, ગુરૂ ચરણે શિર નામીય; નમીય, સેના અતરારપુતણીએ.