________________
વિભાગ -શ્રી સજઝાય સંગ્રહ ૩૪૭ -
: ઢાલ-ત્રીજી : (પરમપુરૂષ પરમાતમા, સાહેબક–એ દેશી.) વળી રયણાદેવી કહે, સનેહી, કિમ જાઓ મુજ છેડી હો,
મૃગ નયણી? ભ્રમર હસી બેલીયે, સનેહી, નયણે નિહાળે મેહન, સકરૂં વિનતિ કરજેડી હો, મૃથ્ર. ૧ સજનવિહયાં નજીવશે,સ હેડું ફાટી મરી જાય હો, મૃબ્ર તુમ વિરહો ન ખમી શકું, સ. ઘડી વરસજ થાય હો, મૃ૦૦ ૨ હાર પરે હૈયા ઉપરે, સ0 ખેલાવતી બહુ ખેલ હો, મૃoભ્ર, વળી શું તમને વિસરી, સ. ઈમ ના અવહેલ હો, મૃભૂ૦ ૩ પણ ચૂક્યા નહિ યતિહાં, સતેમાં પાડવા ભેદો, મૃ બ્ર જિનરક્ષિતને ઈમ કહે, સ૦ તુજશું મુજ ઉમેદ હો, મૃભૂ૦ ૪ જિનપાલિત નિષ્ફર સદા, સતું દયાવંત રસાળ હો, મૃ બ્ર રાગ ધર્યો જિનરક્ષિત, સ0 શેલગેના ઉછાળો, મૃ.બ્ર. ૫ ખડગે ખંડ તેહના કર્યા, સજિનપાલિત રહ્યો ધીરો,મૃભ્ર, શેલગે તેહ પહોંચાડીયા, સ કહ્યું કુટુંબને હીર હો, મૃoભ્ર. ૬ જિનપાલિત તેણે લહી, સજિનવીર પાસે દીકખ હો, મૃબ્ર જૂઓ સદગતિ તે પામી,સ) પાળી ગુરૂની શિખ હો, મૃ ભ્ર. ૭ અવિરતિ તે રયણાસુરી, સ, શેલગ ગુરૂને ઠામ હો, મૃ. બ્ર. અવિરતિથી રહે વેગલ, સ તે સુખ પામે ઉદ્દામ હો, મૃબ્ર. ૮ સંવત સત્તરસત્તાણવે, સત્ર શ્રાવણ માસ મોઝાર હો, મૃ બ્રહ શ્રી ભાવપ્રભસૂરિ કહે, સ૦ સાંભળતાં સુખકાર હો, મૃ૦છે