________________
૨૫૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય રે
*
તાર૦ ૩
તાર૦ ૩૧
તાર૦ ૩૨
મા ન ઘણું મન આ ણ તે, નવિ માનતે રે ગુરૂ માય ને બાપ તે; દેવ ને દરી સ છે ખી જ છે, નવિ કીજતે જે કાંઈ ધર્મને વ્યાપ તે. મસ્ત ક વો હી કાં ક સી, વળી માર્યા રે માંકડ જૂ લીખ તે; જુજુઆ જંતુ મેં દુહવ્યા, તેથી ભવભવ રે મુજ લાગી શીખ તે. ગામ મકાતી હું થયે, બેઠે માંડવી રે લેઈ નગર તલાટ તે વા ટ ન વો હી ધ મની, મંડા ળ્યા રે મેં ટા મંડપ હાટ તે. દંડ કી યા મેં આકરા, મરા વીચા રે પશુ પી ડી યા બાળ તે સાણસે માંસ તોડાવીયા, પ્રાણી દુહવ્યા રે થઈને વિકરાળ તે. વણજ કર્યા મેં વિશ્વતણાં, મેં તે વોરીયા રે મધ માખણ મીણ તો; વાઘરી ની ચ ર વી યાં, તેણે કેટલા રે ભવ હું થયે હીણું તે. ધન ભણી ધોયે હું ઘણું, કયાં વસ્તુના રે વલી ભેળ સંભેળ તે પાપે કુટુંબ મેં પિષી યાં, ઘત અવગુણ રે મેં આદર્યા તેલ તે.
તાર૦ ૩૩
તા૨૦ ૩૪
તા.૨૦ ૩૫