________________
શી જિનેન્દ્ર સ્તવનાદિ કાબ દો.
તાર૦ ૬
તા ૨૦
૭
તા૨૦ ૮
મેં તે સઘલાં વ્રત નવિ સધીયાં, શ્રાવક્તણાં રે જે બેલીયાં બાર તે; મેં તે કંદમૂલ નવિ ટાલીયા મેં વિટાલીયાં રે મેરા અંગ અપાર તે. દેવ ગુરૂ નવિ ઓળખ્યા, નવિ જાણીયું રે દયા ધર્મનું મૂળ તે; વલીય કુકર્મ કીધાં ઘણું, કિસ્યાં આપણાં રે કહું કર્મ અતૂલ તે. કરસણ ખેત્ર સૂડાવીયાં, મેં ખણાવીયા રે ઘણું કૂપ તળાવ તે; કહ ફેડયા સે સા વીયા, મન નાવીયે રે દયા ધર્મને ભાવ તો. રાત્રિ ભોજન મેં રસે કર્યા, નવિ પરિહર્યા રે વળી અણગળ નીર તે; ચ ર ણ ૫ ખા લ્યા તે હ શું, ચિત્ત ના રે શુદ્ધ ધર્મનો હીર તે. દે ખંતાં દવ મેં લ ગા ડી યા, ઉજાડી યા રે પુર નગર ને સી મ તે; કી ધ લાં પા ૫ ૫ ર છી ચા, ઈસ્યાં સંચીયાં રે કર્મ જાશે કિમ તે. પહેલો તે પ ણ આ રડે, નવિ બાંધીયે રે બીજો ખાંડણ ઠામ તે; ત્રી જે ન બાંધે પી સણે, ચોથે ચંદ્ર રે ચૂલા ઉપર જાણ તે.
તા ૨૦
૯.
તા૨૦ ૧૦
તાર૦ ૧૧