________________
૧
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંગ્રહ.
હૃદયાંતર વામા જેથી કામા ઉપજે, સાન તજી તેહને ફરે આણંદપુરે શ્રી જે. સા. ૨ દાનલાપભેગાંતરાયબલભોગા તે તજ્યા, સાવ અનંતઅનંતા ગુણુ ભગવંતા તે ભજ્યા સારુ ગંછારતિ ને હાસ્ય રતિ ને શોક રે, સાવ તે ભય સવિ ભાર્યો પાર ઉતાર્યા લોક રે. સા૩ કંદર્પ મિથ્યાત અજ્ઞાનત્રા બાલિયે, સા તે અવિરતિ નિદા દેખી છ ટાલિયેસા રાગ દ્વેષ પ્રચંડ મસ્તક દંડ તેં દહ્યા, સાવ પણ ધરી શુભ રેષા અડદશ દેષા જે કહ્યા. સા૪ દેવ દર્શન વાસે કક પણાસે દાસના, સાબ શેર તમ તેય નઠે ગેઈન દીઠે ત્રાસના. સા. ભવિ હૃદય વહીને કર્મ દહીને શિવ લહ્યા, સા તે જિન દુ:ખવારક ભજવલતારક કિમ કહ્યા. સા. ૫ પણ સત્ય એ વાચા તારક સાચા ઈણિપરે, સાવ અંતર્ગત , વાયે દતિ વનમાંહી નિસ્ત; સા. હવે કાર્ય શુભંકર જે હૃદયાંતર ઉતરો, સાવ નિધિ જ્ઞાન અખયના વીરવિજયના ઈશ્વરે. સા. ૬
(૨૮) શ્રી જિન મૂર્તિપૂજા વિધાયક શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
પંચ પરમેષ્ઠિ પ્રણમી કરી, સ્તવશું પાસ જિદ જસ સમીપે સેવા કરે, ૫ શ્રા વતી ધ ૨ ણિક, ૧