________________
૧૨૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
પ્રભુને પધ્રુવ પકરે. દેરી, નવલ અયરાકી કીધેરી; રાસ રમે જગમોહની ઘેરી, ચંચલ ચતુર ચકરી. પી. ૪ કમલશી કમલ બાંહ પસારી, નમકું ભરે ભેરી; અંગ ઉપાંગ દિખાવત ફેરી, ફાગમેં લજ્જા છરી. ગોપી ૫ પદ્મિની પીકસ્વરી પંકજનયની, શશિવય ગુણગારી; ઘર મંડન સંતતિ કારણ, દેવર! ખ્યાએ ગોરી, પી. ૬ ગિરધર હલધર યાદવ કેરી, યાન જુરી સવિ ટેરી, તારણ આય ગયે રથ ફેરી, પશુયન કે બંધ તેરી. પી. ૭ સહસાવનમેં સંજમલીને, મનમથ બેરી ફરી; ખિમાવિજય જિનનેમિનિરંજન,સંયમ મહારથ ધરી. ગોપી ૮
(૨) (ઋષભદેવ હિતકારી જગતગુરૂએ દેશી) સુણે સખી સજજન ના વિસરે, સુણે સખી આંકણી આઠ ભવંતર નેહ નિવાહી, નવમેં કયું બિછરે સુ નેહવિલુધા આ દુનિયામેં, ઝુંપાપાત કરે. સુલ ૧ વર ઈડી પરદેશમેં ભમતા, પૂરણ પ્રેમ કરેસુલ જાન સજી કરી જાદવ આયે, નયને નયન મિલેં. સુ૨ તેરણ દેખ ગયે ગિરનારે, ચારિત્ર લેઈ વિચરે; સુ દૂષણ ભરિયા દુરજન લેકા, દયિતા દેષ ભરે. સુ- ૩ માત શિવા સુત સાંભળ સજ્જન, સાચા ઈમ કરે; સુત્ર તોરણ આઈ મુજ સમજાઈ, સંયમ સાન કરે. સુ. ૪ રાજુલ રાગ વિરાગે રહેતી, ગ્યાન વધાઈ વરે; સુઇ પ્રીતમ પાસે સંયમ વાસે, પાતિક દૂર હરે. સુ. ૫