________________
Sા કથા, જોનકસાધુ કથા
૩ સિંહ કથા ૪ મેતાર્યમુનિ કથા ૫ સુકુમાલિકા કથા ૬ વૃષભ કથા ૭ ગ્રહકોકિલા કથા ૮ સચિવ કથા ૯ બટુક કથા ૧૦નાગદત્ત કથા ૧૧વર્ધી કથા ૧૨ચારભટી કથા ૧૩ ગોપકથા ૧૪સિહંણ કથા ૧૫સિહ કથા
૧૬ કઠ મુનિ
- આ રીતે છેલ્લી ૧૬મી કઠમુનિની કથા પૂર્ણકરતાં મુનિપતિરાજર્ષીએ કહ્યું એ છે કે કુંચિક જેવી રીતે કઠમુનિપર અણછાજતો આક્ષેપ કરનાર પરિવ્રાજિકાનું પેટ D ફાટી ગયું અને મૃત્યુ પામી તેમ તારું ધન જેણે હરણ કર્યું હશે તેનું પણ ધનોત
પનોત નીકળી જશે. છેä આ સાંભળી કુંચિકશેઠનો છોકરો ગભરાઈ ગયો એણે કહ્યું અરે ! પિતાજી – આ મુનિરાજને પરેશાન ન કરો આ ધન અપહરણ તે મેં કર્યું છે. S કુંચિકશેઠે મુનિના પગમાં પડી ક્ષમા માંગી. પોતાના પાપોથી મુક્ત થવા - એણે દીક્ષા લીધી. જ કુંચિક શેઠના દિકરાએ પણ પોતાની દુષ્પવૃત્તિઓ ત્યજી દીધી. પાંચ
અણુવ્રત સ્વીકારી એ શ્રાવક બન્યો. 1. મુનિપતિ સુંદર ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય થઈ દીક્ષા
લઈ મોક્ષે જશે. છે આ કથા વાંચવા અને સાંભળવા વાળા જ્ઞાનાદિગુણયુક્ત થઈ કલ્યાણ સાધે ( છે.
કે છે
માં
છે